SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. વળી— ચારિત્રસુખ–અધિકાર. ૧૩ निवृत्तलोकव्यवहारवृत्तिः, सन्तोषवानस्तसमस्तदोषः । यत्सौख्यमाप्रोति गतान्तरायं, किं तस्यलेशोऽपि सरागचित्तः ॥ १० ॥ લેાકના વ્યવહારની વૃત્તિથી નિવૃત્તિ પામેલા, સતાષી, સકલદોષથી નિમુક્ત, જે સંયમી (તપસ્વી) વિજ્ઞરહિત સુખ મેળવેછે તેને લેશમાત્ર પણ શું રાગવૃત્તિવાળા પમાયછે? ૧૦. જે રાગી છે, તે દુ:ખી છે. ससंशयं नश्वरमन्तदुःखं, सरागचित्तस्य जनस्य सौख्यम् । तदन्यथा रागविवर्जितस्य, तेनेह सन्तो न भजन्ति रागम् ॥ ११ ॥ સંશયવાળુ, વિનાશી, પરિણામે (અન્ત) દુઃખ આપનારૂં જે સુખ સરાગ મનવાળાને ( વિષયાભિલાષીને) છે તેથી જૂદુંજ નિરાગીઓને છે. માટેજ સર્જના રાગને (વિષયને) સેવતા નથી. ૧૧. શુદ્ધ ચારિત્રવાળા સર્વગુણસંપન્ન ગણાય. विनिर्मलं पार्वणचन्द्रकान्तं यस्यास्ति चारित्रमसौ गुणज्ञः । मानी कुलीनो जगतोऽभिगम्यः, कृतार्थजन्मा महनीयबुद्धिः ॥ १२ ॥ सुभाषितरत्नसन्दोह. જેમનું ચારિત્ર (વત્તન) પૂર્ણિમાના ચન્દ્રના સમાન કાન્તિવાળુ પવિત્ર છે, તે મનુષ્યને ગુરૂ, માની, કુલવાન્, જગત્ને અનુસરવા યાગ્ય, સાર્થક જન્મવાળા અને બુદ્ધિશાળી ગણવા. ૧૨. ચારિત્રની શ્રેષ્ઠતા. તેમજ. न च राजभयं न च चौरभयं, इह लोकसुखं परलोकहितम् । वरकीर्तिकरं नरदेवनतं, श्रमणलमिदं रमणीयतरम् ॥ १३ ॥ सूक्तिमुक्तावली. આ સંયમીપણું સર્વોત્તમ છે. કારણકે શ્રમણને ( સયંમી પુરૂષને ) રાજાના કે ચાફ્ના ભય રહેતા નથી, વળી તે આ લાકમાં સુખરૂપ, પરલેાકમાં હિતરૂપ,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy