________________
પરિચ્છેદ.
વળી—
ચારિત્રસુખ–અધિકાર.
૧૩
निवृत्तलोकव्यवहारवृत्तिः, सन्तोषवानस्तसमस्तदोषः । यत्सौख्यमाप्रोति गतान्तरायं, किं तस्यलेशोऽपि सरागचित्तः ॥ १० ॥ લેાકના વ્યવહારની વૃત્તિથી નિવૃત્તિ પામેલા, સતાષી, સકલદોષથી નિમુક્ત, જે સંયમી (તપસ્વી) વિજ્ઞરહિત સુખ મેળવેછે તેને લેશમાત્ર પણ શું રાગવૃત્તિવાળા પમાયછે?
૧૦.
જે રાગી છે, તે દુ:ખી છે.
ससंशयं नश्वरमन्तदुःखं, सरागचित्तस्य जनस्य सौख्यम् । तदन्यथा रागविवर्जितस्य, तेनेह सन्तो न भजन्ति रागम् ॥ ११ ॥
સંશયવાળુ, વિનાશી, પરિણામે (અન્ત) દુઃખ આપનારૂં જે સુખ સરાગ મનવાળાને ( વિષયાભિલાષીને) છે તેથી જૂદુંજ નિરાગીઓને છે. માટેજ સર્જના રાગને (વિષયને) સેવતા નથી.
૧૧.
શુદ્ધ ચારિત્રવાળા સર્વગુણસંપન્ન ગણાય.
विनिर्मलं पार्वणचन्द्रकान्तं यस्यास्ति चारित्रमसौ गुणज्ञः । मानी कुलीनो जगतोऽभिगम्यः, कृतार्थजन्मा महनीयबुद्धिः ॥ १२ ॥ सुभाषितरत्नसन्दोह.
જેમનું ચારિત્ર (વત્તન) પૂર્ણિમાના ચન્દ્રના સમાન કાન્તિવાળુ પવિત્ર છે, તે મનુષ્યને ગુરૂ, માની, કુલવાન્, જગત્ને અનુસરવા યાગ્ય, સાર્થક જન્મવાળા અને બુદ્ધિશાળી ગણવા. ૧૨.
ચારિત્રની શ્રેષ્ઠતા. તેમજ.
न च राजभयं न च चौरभयं, इह लोकसुखं परलोकहितम् । वरकीर्तिकरं नरदेवनतं, श्रमणलमिदं रमणीयतरम् ॥ १३ ॥
सूक्तिमुक्तावली.
આ સંયમીપણું સર્વોત્તમ છે. કારણકે શ્રમણને ( સયંમી પુરૂષને ) રાજાના કે ચાફ્ના ભય રહેતા નથી, વળી તે આ લાકમાં સુખરૂપ, પરલેાકમાં હિતરૂપ,