SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 35339 વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ. 39322993BEEEEEEEEEEE ચ ભાગ ૨ જો. - સપ્તમ વ્હેલ - આ પુસ્તકના પ્રથમ ભાગમાં આવસ્યક અધિકારાવાળા છ પરિચ્છેદ્યાના સમાવેશ કરવામાં આન્યા છે. એ પરિચ્છેદ્યાના પૂર્વાપર સમય પણ તે તે સ્થળે દેખાડવામાં આવ્યે છે તાપણુ આ દ્વિતીયવિભાગને હાથમાં લેતી વખતે પ્રથમવિભાગનું, અનુસ ધાન રહેવાને માટે સિંહાવલેકનની રીતે આપણે સંક્ષેપમાં યાદ કરી જઇશું કે કોઇ પણ પ્રકારની કાર્યસિદ્ધિને માટે—કલ્યાણને માટે દેવસ્તુતિ કરવી એ પહેલું પગથીયુ છે. ગુરૂ કલ્યાણકારક ઉપદેશ આપેછે પણ ગુરૂની પાસે જવાનું સૂજેજ નહિ તેા પછી ગુરૂ ઉપદેશ ક્યાંથી આપે? દેવસ્તુતિ કરવાથી બુદ્ધિ નિર્મળ થાયછે અને તેને પિરણામે સદ્ગુરૂનું શરણ લેવાનું સૂજેછે. તેથી પ્રથમવિભાગમાં પ્રથમ પરિચ્છેદ્ય દેવસ્તુતિરૂપ મંગલાચરણને લેવામાં આવ્યે છે. દેવકૃપાથી ગુરૂશરણુરૂપ માર્ગ લેવાને તૈયાર થનારમાટે સારા ગુરૂ કાને સમજવા ? પોતાના આચરણથી તથા ઉપદેશથી તરવાનું સામ કાનામાં છે એ જાણુવાની જરૂર હાવાથી દ્વિતીય પરિચ્છેદ્રમાં તેસખશ્રી વર્ચુન કરીને તતીય
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy