________________
અષ્ટમ
૨૪૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. ઉત્તમ બુદ્ધિવાળા જે પુરૂષ રાત્રિ વખતે સદા આહાર (જન) ને ત્યાગ કરે છે તેઓને (રાત્રિ વખતે ભજન ન કરવાથી) હમેશ એક એક પક્ષ (પખવાડીયા) ના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. ૨. .
રાત્રિએ ભેજન નહિ કરવાથી ઉત્તમ ફળ મળે છે તેમજ માંસભક્ષણ પણ નહિ કરવું તે સમજુતી આપી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
- મનિષ-વિવાર. છે
છે હવે મહાન અભક્ષ્ય જે માંસ તેનું વર્ણન કરતાં કહે છે કે હિંસા
હુર વિગેરે મહાપાપનું મૂળ, માંસભક્ષણ કરવાની ઈચ્છા છે પરંતુ એ ઈચ્છાને અનુસરવું એ કેટલું ભયંકર અને શાસ્ત્રનિષિદ્ધ છે તે બાબતમાં મનુજી ફરમાવે છે કે –
सर्वेषामेव मांसानां, महान्दोषस्तु भक्षणे । निवर्तने महत्पुण्यमिति प्राह प्रजापतिः ।।
મનુસ્મૃતિ મ. ૧. સર્વ પ્રકારનાં માંસનું ભક્ષણ કરવામાં માન દે છે અને માંસભક્ષથી નિવૃત્ત કહેવામાં મોટું પુણ્ય છે, આમ પ્રજાપતિનું કહેવું છે. માટે માંસભક્ષણ સર્વ રીતે સિંઘ છે, તેમને અંગે કેવાં કેવાં મહાપાપે રહેલાં છે, કે જેથી વિધિવા વેદધર્મશાસ્ત્રનાં છે તેમને પણ લેપ થાય છે. નવા પ્રાર્થના હિંનાં માંwવત વિસ્ પ્રાણીની હિંસા કર્યા વગર માંસ પ્રાપ્ત થતું જ નથી અને જે ગ્રહણ કરે છે તે હિંસા લબ્ધ થાય છે જેથી ઉપનિષદમાં મા હિંતસમૂતાનિ કેઈ પણ પ્રાણુની હિંસા કરવી નહિ એમ કહ્યું છે અને ધર્મશાસ્ત્રમાં પણ ગઠ્ઠા પરમો ધર્મ અહિંસા છે તે જ સર્વોત્કૃષ્ટ ધર્મ છે એમ કહ્યું છે તે વાક્યને લેપ થાય છે. લૈકિક રીતિમાં પણ પોતાને આત્મા સર્વ કેઈને પ્રિય હોય છે તે જે આપણને શરીરે વ્યથા થાય છે તે કેવું દુઃખ થા
છે તે આ તે પ્રાણથી મુક્ત થાવું તે દુઃખ કેવું થતું હશે? તે તેમને થાય છે તેમ નથી પણ તેજ ગતિ તેમની (ભક્ષણ કરનારની) પણ છે. કારણકે માંસ