________________
રાગ્ય જલાલ-અધિકાર " (જંતુ વિગેરથી) જે અશુદ્ધ છે, (કોઈ અછડું અથવા ડુંગળી વિગેરે) જે અપવિત્ર છે અને જે પ્રેત (મરેલા મનુષ્યની ઉદ્ધકિયા) નું અછતું છે અથવા જે સદા અમંગળ (પાપ) કરી છે અને જે અન્ન ઝેરની માફક એટલે ઝેર જેમ ભક્ષણ કરનારના પ્રાણનું હરણ કરે છે તેમ મનુષ્યને નરકમાં નાખનાર છે તે અન્નને તથા રાત્રિના ભેજનને વિદ્વાન પુરૂષ છોડી દે છે. ૧૨.
રાત્રિએ ભેજન કરવાથી ઘણી રીતે હાનિ છે એમ દર્શાવી આ રાત્રિભજન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
ત્ર્યમોનન-ધિર.
–
છે ૫ વ અધિકારમાં રાત્રિજનને જ્યારે નિષેધ કર્યો ત્યારે રાત્રિએ છે જન ન કરનારને શું ફળ મળે છે? તે બાબત જાણવાની અવશેષ રહે છે, માટે તે બાબત સમજાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
રાત્રિભેજન ન કરનારને અરધી એવસ્થાના ઉપવાસનું
ફળ મળે છે.
મનુણ (૨). करोति विरति धन्यो, यः सदा निशि भोजनात् ।
पुरुषस्यायुषा सोधी, स्यादवस्थामुपोषितः ॥ १॥ જે મનુષ્ય સદા રાત્રિભોજનથી વિરામને પામે છે એટલે રાત્રે ભજન કરતું નથી તે મનુષ્ય પુરૂષની આયુષથી અર્ધ અવસ્થામાં ઉપવાસજ કર્યા છે એમ જાણવું. એટલે રાત્રિ વખતે ભેજન ન કરનારને આ અવસ્થાના ઉપવાસનું ફળ મળે છે એ ભાવ છે. ૧. વળી પણ–
ये रात्रौ सर्वदाहारं, वर्जयन्ति सुमेधसः। तेषां पक्षोपवासस्थ, फल मासेन जायते ॥२॥
પુરાણ.