SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ 渗透 વ્યાખ્યાન સાહિત્યસ શમાય ફ્ જો માણસ ધારે તે પરિગ્રહેવર્ડ અનેક ઉપકાર કરી પેાતાના આત્માને દુ:ખમય સંસારમાંથી ખેંચી લેછે તેમ ન કરતાં જો પરિગ્રહુમાં લુબ્ધ થાય તે જાણવું કે તે સ ંસારમાં ડુબતા જાયછે. તેથી પરિગ્રહમાં મુખ્ય જે ધન વર્ણવ્યું છે તેમાંથી મમત્વ ધીમેધીમે ખેંચી લેવું. એ ખતાવવા આ પરિગ્રહુ ગ્રહદોષનામે અધિકાર પૂર્ણ કર્યા છે. = >થ. ધનમમવમોચન-વિવાર. સામ ધ તે કોઇ મનુષ્યની સાથે મૃત થયા પછી ચાલતું નથી તથાપિ તેના ઉપર દરેકને એટલી મ્હોટી મમતા હાયછે કે મરણની છેલ્લી ઘડી સુધી તે મમતા મૂકી શકાતી નથી એટલે દુનિયાના મનુષ્યે સમજેછે કે-“ સંમીજીને નયનયોને ફિજિનિવૃતિ '' અર્થાત્ આંખા વીંચાતાં કંઇ પણ પેાતાની ખાતર નથી. તાપણુ તેના મમત્વને મૂકી શકતાં નથી એટલે પડિત હા કે મૂર્ખ, સુખી હો કે દુઃખી, શેઠ હા કે ચાકર, રાજા હા કે રક પણ દરેકને ધનઉપર એકસરખી મમતા હોયછે. આ ખાખતનું યત્કિંચિત્માધન કરવાસારૂ આ અધિકાર આરંભાય છે. મમત્વના આધાર સંગઉપર નથી પણ મનઉપર છે. अनुष्टुप् . निःसंगोऽपि मुनिर्न स्यात्समूर्छः सङ्गवर्जितः । યતો મૂજૈવ તત્ત્વજ્ઞ, સતિઃ પ્રતિતા ॥ ? // જ્યાય. મુનિ સંગરહિત હોય તાપણ જ્યાંસુધી તેને મૂર્છા (મમત્વ) છે, ત્યાં સુધી નિ:સ ંગ થઈ શકતા નથી. કારણકે તત્ત્વજ્ઞ પુરૂષોએ મૂર્છાનેજ સોંગનું ઉત્પત્તિ સ્થાન કહ્યું છે માટે મનને વશ રાખવું જોઇએ. ૧. ધન ઐહિક અને આમુષ્મિક દુઃખ કરનાર છે. ગ્રા. यानि द्विषामप्युपकारकाणि, सर्पोन्दुरादिष्वपि यैर्गतिश्च । शक्या च नापन्मरणामयाद्या, हन्तुं धनेष्वेषु क एव मोहः || २ ||
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy