SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો. અમ કુÀાતા વજાના જેવા અભેદ્ય (કઠાર) અન્ત:કરણવાળા, શ્રવણુ કરવામાં ચારણીના જેવા ખાલી, પાડાની માફ્ક સ વસ્તુને ડાળનાર અને સુઘરીના માળાની પેઠે દોષને સ્વીકારનાર છે. ૧૯૦ સારાંશ—જેનું અન્તઃકરણ સુશાસ્ત્ર અને સત્પુરૂષાના વાયેથી પણ કામલ ન થાય, પોતે વાર્તાઓ ઘણી કરે પણ પેાતામાં તે માંહેનું વન કશુંએ ન હાય, કેાઇની વાતેામાં આડા બોલીને તેને ડખાણી નાખે એટલે તેનું તાત્પ જાણે નહિ અથવા બીજાઓને પણ જાણવા દીએ નહિ અને કેવળ સુઘરીના માળાની પેઠે દોષોનેજ ગ્રહણ કરે. પણ તેમાં ગુણ શું છે તેતર લક્ષ પણ આપે નહિ. ૧. શ્રવણમાં શાખાન અને દેવામાં દાંડ आख्यायिकानुरागी, व्रजति सदा पुण्यपुस्तकं श्रोतुम् । दष्ट इव कृष्णसर्वैः, पलायते दानधर्मेभ्यः ॥ २ ॥ सुभाषितरत्नभाण्डागार. હંમેશાં આખ્યાયિકા ( પુણ્ય કથા ) સાંભળવાના શોખીન મનીને શાસ્ત્રનું શ્રવણુ કરવા જાય પણ .જ્યાં દાન ધર્મ વગેરે કરવાનું આવે તેનાથી કાળા નાગથી જાણે કેમ ડશાયેા હાય નહિ તેમ પલાયન કરી જાયછે. અર્થાત્ શ્રવણ કરવા તા ઘણી ખુશીથી ઝટ દોડે પણુ જે દાન ધર્મ કરવાને સમય આવે તેા `એકદમ જાણે કેમ સર્પ કરડી જાતા હોય ને ભાગે તેમ નાશી જાયછે. ૨. બ્રહ્માજી પણ હાયા. अज्ञः सुखमाराध्यः, सुखतरमाराध्यते विशेषज्ञः । ज्ञानवदुर्विदग्धं, ब्रह्माऽपि तं नरन्न रञ्जयति || ३ | भर्तृहरिनीतिशतक. જે કેવળ મુખ હાય (કાંઇ ન સમજતા હોય) તે સુખેથી સમજાવી શકાય અને વિદ્વાન તેા વિના મહેનતે સમજાવી શકાય. પણ જે જ્ઞાનના લવ * સુધરી નામનું પક્ષી થાયછે, તે માળેા બહુ ચાતુરીથી બનાવેછે તેનાથી ગામડાવગેરેમાં લાકા ઘી વગેરે ગાળેછે એટલે શુદ્ધ પદાથ તેમાંથી નીકળી જાય અને દોષયુક્ત કડા પકડી રાખે છે તેમજ કુમૈાતા પણ મેધને પડતા મૂકી દોષનેજ ગ્રહણ કરેછે,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy