________________
પરિચ્છેદ
કુનાજુષિા. . (છાંટા) થી દાઝેલ (અર્ધદગ્ધ) થયે હોય તે પુરૂષને તે બ્રહ્મા પણ ખુશી કરી શકે (મનાવી શકે નહિ. ૩
. છે મૂર્ખ શિરોમણિ
पूर्ण तटाके दृषितस्सदैव, मेऽपि गेहे क्षुधितस्स मूढः । कल्पद्रुमे सत्यपि हा दरिद्रो, गुहियोगेऽपि हि यः प्रमादी ॥४॥
અધ્યામવર્ણન. ગુરુમહારાજ વિગેરેની બરાબર જોગવાઈ છતાં પણ પ્રાણી પ્રમાર કરે તે તળાવ પાણીથી ભરેલું છે છતાં પણ તરસ્યા છે, (ધાન્યથી ) ઘર - ભરપૂર છે છતાં પણ તે મૂખ તે ભૂખે છે અને પોતાની પાસે તે પણ તે તે દરિદ્રજ છે. કે અસાધારણ ખેદ!
ભાવાર્થ-સ્પષ્ટ છે. ગુરૂ મહારાજની જોગવાઇ થાય અને તેનાથી તથા ધર્મ ઓળખાય ત્યારપછી તે ત્રણે મહાન તત્વને લાભ લેવા ચૂકવું નહિ. શુદ્ધ દેવ, સુગુરૂ અને તેને બતાવેલ શુદ્ધ ધર્મ એના ઉપર જરા પણ શંકાવગરની તરણતારણુતરીકે શુદ્ધ શ્રદ્ધા થાય ત્યારેજ આ જીવને એકડે નોંધાય છે. શ્રદ્ધાવગર જેટલી ક્રિયા કે તપ જપ ધ્યાનાદિ કરવામાં આવે તેનાં મીંડાં મૂકાય છે. મીંડાં પણ કિંમતી છે પણ તેની આગળ એકડે હોય તે લાખપર ચડેલું એક મીંડું નવ લાખ વધારે છે પણ સવે મીંડાં એકડાવગર નકામાં છે. એકડે પણ મીંડાં કરવાના અભ્યાસ પછી જ આવડે છે. આ વાત અભ્યાસ શરૂ કરનારાએ ભૂલી જવાની નથી.
અત્ર કહેવાનો હેતુ એ જ છે કે ગુરૂમહારાજ વિગેરે એગ્ય સામગ્રી પ્રાપ્ત થયા છતાં પણ જે આ જીવ શુદ્ધ વર્તન કરતો નથી અને આળસમાં રહે છે, તે પછી તેના જે નિભગી કઈ સમજ નહિ. જે જોઈએ તે પ્રાપ્ત કર્યા છતાં પણ તેને લાભ ન લેવામાં આવે તો બહુ ખોટું કહેવાય. આ કમાં કર્તવ્યસંબંધી બહુ ઉપયોગી ઉપદેશ આપે છે.
ખાસ વિચારવા એગ્ય વાત એ જ છે કે આ સુંદર મનુષ્યભવ, આર્યક્ષેત્ર, રાજ્યની અનુકૂળતા, સાધુઓને ભેગ, શરીરની અનુકૂળતા અને બીજી
# જે કેવળ મૂખ નથી તેમ જ્ઞાની પણ નથી તેને સમજાવવામાં જોઈએ તેટલી મહેનત લેવાય પણ તે વ્યર્થ જાય છે. જે અહંમન્ય-હુંજ ડાહ્યો છું તેમ સમજનારને કોણ • મજાવી શકે અર્થાત્ જે અર્ધદગ્ધ છે તે માણસ કેઈથી પણ સમજાવી શકાતું નથી,