________________
MUW
વ્યાખ્યાન સાહિત્યસહ-ભાગ ૨ ન. એક મકાની સામગ્રીઓને સદભાવ આ જીનેને પ્રાપ્ત થયેલ છે, છતાં પણ આ પ્રમાણમાં વખત કાઢી નાંખશે તેપછી એન આર આવવાનું નથી. અનતભવ કર્યા પછી પણ આવી અનુકૂળતા પ્રાપ્ત થવી દુભ છે, મુશ્કેલ છે, અશક્ય જેવી છે. ગ્રંથકર્તા કહે છે કે તળાવે જઈને તરફ આવવા જેવું આ થાય છે અને તે હદીત યથાસ્થિત વસ્તસ્વરૂપ બતાવે છે. આવા પ્રસંગોને તે એ સારી રીતે લાભ લેવું જોઈએ કે પછી આ ભવના ફેરા અને પારકી નોકરી અથવા આધાભાવ નિરંતરને માટે મટી જાય. ૪
કુશોતાના સંબંધમાં દષ્ટાંત.
उपेन्द्रवज्रा. गुणी दाणे वेति न वेति निर्गुणो, वली बलं वेति न वेत्ति निलः । पिको वसन्तस्व गुणं न वायसः, करी च सिंहस्य बलं न मूषकः ॥५॥
કુમાપિતરાપાષા. / ગુણી મનુષ્ય બીજાના ગુણને જાણે છે, ગુણહીન મનુષ્ય જાણતા નથી. બળવાન અન્યના બળને જાણે છે, નિર્બળ મનુષ્ય જાણતા નથી; કેયલ વસંતત્રતુના ગુણને સમજે છે પણ કાગડે સમજાતું નથી, તે પ્રમાણે કેસરીનું પરાક્રમ હાથી જાણે છે પણ ઉંદર જાણતા નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે કુતા સુશાસના માહાભ્યને જાણી શકતા નથી. ૫.
શાસશ્રવણની આવશ્યકતા
ઉપsiાતિ. यस्यागमाम्भोदरसैन धौतः, प्रमादपङ्कः स कयं शिवेच्छुः । रसायनैर्यस्य गदाः क्षता नो, सुदुर्लभं जीवितमस्य नूनम् ॥ ६ ॥
अध्यात्मकल्पद्रुम. જે પ્રાણને પ્રમાદરૂપ કાદવ સિદ્ધાંતરૂપ વરસાદના જળ પ્રવાહથી પણ વાતે નથી તે કેવી રીતે મુમુક્ષુ (મેક્ષ મેળવવાની ઈચ્છાવાળે) હોઈ શકે? ખરેખર, રસાયણથી પણ જે કઈ પ્રાણના વ્યાધિઓ નાશ પામે નહિ તે પછી તેનું જીવન રહેવાનું જ નહિ એમ જાણવું | ભાવાર્થજ્યારે શારા પ્રવણથી પણ પ્રમાદને નાશ થાય નહિ ત્યારે પછી આ જીવને અનંતકાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરવાનું જ છે, એમ સ