________________
...
AIMANAPAAAAA
AAALAAAAAAAA
AA nindandanese han
કતા-અધિકાર જાય તે પરલોકમાં કે આલેકમાં કુદરત તેને અવશ્ય શિક્ષા કરે છે માટે બાળક અવસ્થાથી બાળકને એવાં દુષ્ટ શાથી અવશ્ય હિતેચ્છુઓએ દૂર રાખવાં કે જેથી બાળકને કે આપણને માઠાં પરિણામ આવે નહિ. એમ સંક્ષિપ્ત રીતે બોધ આપી આ કુશાસ્ત્ર અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
7 શ્રોતા-વિવાર. -
99૯૯ કે શાસ્ત્રને સાંભળવામાં આસક્ત હોય તે પણ કુતાજ કહેવાય. દુષ્ટજ જનેને સમજાવવામાટે સત્પરૂષે ઘણી મહેનત કરે છે પણ તેઓ તે “નવનેજા પાણું ચડે પણ પથ્થર ન ભજે કેર” એ કહેવત માફક તથા હસ્તિસ્રાનની જેમ તેવાને તેવા રહે છે, ઉલટા બેધ વાના અનર્થ કરીને તેને પિતાના સ્વચ્છન્દાચારમાં પ્રમાણભૂત બનાવે છે. જ્ઞાનીઓ જેમના ગુણાનુવાદ ગાતા હેય તેનાં છિદ્રાન્વેષણમાં મૂખાઓ તત્પર રહે છે. દરેક જગેએ એટલે સંભામાં, કાર્યતંત્રમાં, કથા-વાર્તામાં, પહેલે મેર ચાલીને ત્યાં થતી વાતમાં વચ્ચે ઘમસાણ મચાવીને રગડી નાખે છે. બેસવામાં પણ પહેલે નંબર લે છે પણ જે કાંઇ દેવાલેવાની કે ધર્મધ્યાનની વાત આવે કે તત પલાયન કરી જાય છે તેઓને સમજાવવા જોઈએ તેવી યુક્તિ પ્રયુક્તિથી મોટા ભાઈ બનાવીને પ્રયત્ન કરવામાં આવે પણ કાગડે તે કદી હંસ થાય? નહિ. માટે તેઓને માટે જેટલે અમ લે તે વ્યર્થ છે જેનાં વિશેષ રીતે ઘણાં ઉદાહરણ છે જે પૈકીનાં કેટલાંક અહિં પણ અનેક રીતે નીચેના અધિકારમાં બતાવવામાં આવે છે.
બહુરંગી કુતા.
ગાય (૨ થી ૩). वज्रमिवाघमनाः, परिकथने चालनीव यो रिक्तः । कलुषयति यथा महिषः, पूनकवदोषमादसे ॥१॥
- તાનિયા,