SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. ધનમદઅધિકાર. સારાંશ-જ્યારે પીડા પામે ત્યારે સુખ દુઃખને દાતા કઈ છે તેમ જાણુને દેવતાઓને નમસ્કાર કરે છે શરીર રોગી હોય ત્યારે અરૂચિ રહેવાથી તથા ખાધેલે ખેરાક ન પચવાથી ઉપવાસાદિ તપ કરે છે, દ્રવ્ય ન હોય તેથી બીજાઓ પાસે માગવું તે વિનયવિના મળે નહિ માટે વિનયવાન બને છે અને જ્યારે વૃદ્ધાવસ્થાથી અથવા રોગાદિથી શરીર ન ચાલે ત્યારે પિતાની મેળે લેકે પાસેથી કામ લેવા તેનામાં સુશીલત્વ આવે છે. ૧. સર્ષ ગમે તેટલે વાંકે ચાલતું હોય પણ જ્યારે ઘરે આવે છે ત્યારે પાંશરે દાર બની જાય છે તેમ મનુષ્યને પણ જ્યારે વિપત્તિ માથે આવે છે ત્યારે સરલ સીધ–વિનયી થઈ જાય છે પણ જે સુખ સંપત્તિમાં ધમદ ન લાવતે હાય અને સરલ ચાલતો હોય તે એ મનુષ્ય ઘણુંજ પુણ્ય બાંધી શકે છે એ સમજાવી ધનમદ ન કરે એમ બતાવવા હવે પછી તે અધિકાર લેવા ધારી આ અસામગ્ગદભવેત્સાધુ-અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. : ધન- ધવાર. | ફિ૯૯૯ સંસારમાં ધનના મદ જે બીજો એક પણ મદ નથી. બીજા મુદે હુંડલ૯ સમયે ( અવસ્થાયે) નિવૃત્ત થાય છે, વનમદ હેય તે તે તેમની સાથેજ નિવૃત્ત થાય છે, રૂપને મદ પણ અવસ્થામાં ફેરફાર થવાથી વિકૃતિ પામે છે. રાજ્યમદ પણ બળવાન શત્રુઓ થવાથી શાંતિ પામે છે. પણ ધનને મદ જોઈએ તે અવસ્થામાં હોય પણ તેને તે રહી મનુષ્યને આંધળે બનાવે છે જેથી મર્દોન્મત્ત હાથીની માફક નિશામાંને નિશામાં દુર્બલ લોકોના દુઃખતરફ દષ્ટિ ન કરતાં તેમાં વધારે દુર્વાજ્યાદિથી પીડા કરીને વૃદ્ધ પૂજ્યનીયજન, દેવતા અને વિદ્વાને વિગેરેની અવજ્ઞા કરતા ફરે છે જેનાં દષ્ટાંત સારભૂતે આગળ લખવામાં આવેલાં છે. અવિવેકી ધનાઢય ખરે આંધળે. કુટુમ્ (થી ૩). अन्धा एव धनान्धाः स्युरिति सत्यं तथा हि ते । अन्योक्तेनाध्वना गच्छन्त्यन्यहस्तावलम्बिनः ॥१॥ પર
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy