SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. દયા—અધિકાર. ૧૧૫ એટલે મારી લક્ષ્મી મારા પુત્રપાત્રાદિક ભોગવે. એમ વિચારી કાઇક ચાંડાલને ઘણું દ્રવ્ય આપવું કબુલ કરીને કહ્યું કે દામજ્ઞકને મારી નાખજે. તે ચાંડાલ પણ મેદકની લાલચ દેખાડી ઠંગીને દામજ્ઞકને માહેર જંગલમાં લઈ ગયા, પણ ત્યાં તે મુગ્ધમાલને દેખીને ચંડાલ મનમાં ચિતવવા લાગ્યું કે અરે! આ માળકે કેવા શેઠના અપરાધ કર્યા છે કે જેથકી શેઠે મને આને મારવાના આદેશ દીધા અથવા મારા જેવા બીજે મહાપાપી પણુ કાણુ હશે જે દ્રવ્યની લાલચે આવા બચ્ચાને મારવાની કબુલાત આપે. તે હવે એ કામ કરવું મારે યુક્ત નથી. એવે નિશ્ચય કરી બાળકને કહ્યું કે હું મૂર્ખ'! તું અહીંથી નાશી જા. જો અહીં રહીશ તા-તુને સાગરપેત મારી નાખશે? એવા ભય દેખાડયા, તેથી દામન્નક નાશી ગયે, કેમકે સંસારમાં જીવિતવ્ય સને વધેલ છે. ॥ યત: || મળસમં નસ્થિમય, વૈદ્દિસમો મો નસ્થિ । पंथसमा नत्थि जरा, खुहा समा वेयणा नत्थि ॥ १ ॥ ચડાલે દામન્નકની આંગળી કાપી નીશાની લઇ શેઠને આપી દીધી. દામજ્ઞક પણ લાહીએ જતી આંગળી લઇ ત્યાંથી નાઠા, તે સાગરપેતના ગાકુળમાંહે ગયા. કયેાગે ત્યાં નદગોકુળપતિ અપુત્રી હતા, તેણે તેને પેાતાને ઘેર પુત્ર કરી રાખ્યા. દામજ્ઞક અનુક્રમે ચાવનાવસ્થા પામ્યા, શૂરવીર થયા. એકદા પ્રસ્તાવ તે સાગરશ્રેષ્ઠી સ્વગાકુળમાંહે આળ્યે, ત્યાં દામન્નકને દીઠી, નદગાકુલીઆને પૂછ્યું કે એ કાણુ છે? તે જેટલું વૃત્તાંત દામન્નકનું જાણતા હતા તેટલું તેણે સર્વ કહ્યું; તે સાંભળી શેડ વિચારવા લાગ્યા કે રખેને સાધુવચન અન્યથા ન થાય! એમ ચિંતવી જેવા આવ્યા તેવાજ પાછા ઘેરભણી જવા લાગ્યું, તે વારે નદ ખેલ્યા કે તમે શીવ્રપણે કેમ જા ? શેઠે કહ્યું ઘરે કામ છે, નંદગાવાલીઆએ કહ્યું કે મારા પુત્રને ઘેર મેકલે, તે તમારૂં કા કરી આવશે, તે સાંભળી શેઠે કાગળ લખી આપ્યા ને કહ્યું કે એ કાગળ મારા પુત્રને આપજે. દામજ્ઞક પણ કાગળ લઇ ચાલ્યા. વાટે આવતાં થાકી ગયા, તે વારે ગામ નજીક કામદેવના દેહેરામાં જઇ તે. એવામાં તેજ શેઠની વિષા એવે નામે પુત્રી છે, તે પણ ત્યાંજ કામદેવની પૂજા કરવા આવી છે. તેણે દામજ્ઞક તલે। દીઠા અને તેના અંગરખાની કસે કાગળ આંધેલે દીઠા, તે લઇને વાંચવા માંડયે. તેમાં સ્વસ્તિશ્રી ગોકુલાત્ સમુદ્ર દત્તયોગ્ય સાનંદ લિખ્યતે. એ દામજ્ઞકને અપીત પાણીએ શીઘ્ર વિષ દેજો એમાં કાંઈ વિમાસણ કરશેા નહિ. એવા કાગળ વાંચી કન્યાએ વિચાર્યું જે મારા પિતા કાગળ લખતાં નિશ્ચે એક કાના ચૂકી ગયા છે, કેમકે વિષા મારૂં નામ છે તે સ્થાનકે વિષ દેજો, એવું ભૂલથી લખાઈ ગયું છે, પછી આં
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy