________________
૧૧૬
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ—ભાગ ૨ જો.
સંમ
ખનું કાજલ કાઢી સળીએ કરી કાને દૃષ્ટ વિષને સ્થાનકે વિષા કરી પાછા કાગળ તેની કસમાં બાંધીને કન્યા પેાતાને ઘરે આવી. પાછળથી દામન્નક પણ જાગ્યા, તે ચાલતા ચાલતા અનુક્રમે શેઠને ઘરે આવ્યા, પુત્રને કાગળ દીધા, તેણે કાગળ વાંચી તત્કાળ મહાત્સવપૂર્વક પોતાની બહેન વિષા તેને પરણાવી દીધી. કેટલેક દિવસે સાગરદત્ત પણ ગોકુળથી ઘેર આણ્યે. વાત સાંભળી મનમાં વિષાદ ઉપયે અને ચિતવવા લાગ્યા જે મેં શું વિચાર્યું અને અહ્રીં શું નીપજ્યું !
॥ यतः || अन्नं चिंतिज्झाइ अन्नं हुइ, अन्न विढवई अन्नं खाइ । ऊचालु ते थिर थया, थिरवासो ते जाइ ॥ १ ॥
તથાપિ હજી કાંઇ ઉપાય તે કરૂં કે જેમ એ વિપત્તિ પામે. એમ ચિંતવી શેઠ વળી ચાંડાલને ઘેર ગયા અને કહ્યું કે અરે પાપી ચાંડાલ! આતે તે શું કર્યું? જે તે દામન્નકને જીવતો મૂમ્યા ? પણુ અદ્યાપિ જો આટલું કામ કરે તેા જેટલું દ્રવ્ય તું માગ તેટલું હું આપું. તે વારે ચાંડાલ ખેલ્યા કે હે સ્વામી! તમે દેખાડા, તેને હુણું. તમારી ઇચ્છા સફળ કરૂં ? શેઠે સંકેત કીધા કે સધ્યાની વેળાએ હું જૈને માતાને દેહેર મેકલું, તેને હુણુજે. એમ કહી ઘેર આવી' શેઠ કહેવા લાગ્યા કે અરે મૂર્ખ ! હજીસુધી તમે માતાની પૂજા નથી કીધી ? કામ તેા પૂજાથી સરાડે ચડે. તે સાંભળી પુષ્પાદિકથી છાખ ભરી માતા પૂજવામાટે સંધ્યા સમયે જમાઇને મોકલ્યા. તેને માગે જાતાં રસ્તામાં સાળે મળ્યા, તેણે પોતાના બનેવીને ત્યાંજ ઉભો રાખ્યો અને પોતે માતા પૂજવા તેની પાસેથી છાપ લઇને ગયા. તે જેટલે દેહેરામાંહે પ્રવેશ કરેછે તેટલેજ ગિલે તેને ખગે કરી મારી નાખ્યા, તે વખતે મહેાટો કોલાહલ થયે. લેકે આળખ્યા જે આ શેઠના પુત્ર છે. તે વાત શઠે સાંભળી. શેઠને હૃદયફાટ દુઃખ થયું. તેથી મરણ પામ્યા. પછી રાજાના આદેશથી મન્નક ઘરના ધણી થયા. પુણ્યાનુસારે લક્ષ્મીવાન થયા. સાતે ક્ષેત્રે ધન વાવરવા લાગ્યો અને ત્રિવસાધન કરતા સુખમાં રહેછે.
એકદા કાઇ એક ભાટે આવીને દામન્નક આગળ ગાથા કહી તે આ પ્રમાણે :
तरस न हवई दुक्खं कयावि जस्सत्थि निम्मलं पुण्णं । અળવË તત્રં, મુંનરૂ મળો ગળો નેળ / ? | કૃતિ ||
એ ગાથા સાંભળી દામન્નકે તે ભાટને ત્રણ લક્ષ્ય દ્રવ્ય આપ્યું, તે દેખી લોકાને મહારા દ્વેષ ઉપજયે. ત્યારે રાજાએ તેડી પૂછ્યું કે એટલું માટુ' દાન