SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પ જજ www ૭ પરિ છે, અજ્ઞાન-અધિકાર. સત્યને અસત્ય કહે અસત્યને સત્ય કહે, સત્ય કે અસત્યની અગત્ય નહિ એહને; સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, દહીં ટૂધ ખાઈ પુષ્ટ કરી જાણે દેહને; અજ્ઞાનને લીધે ઘેલછા અને તેથી શરમાવા જેવું. ઈંદ્રવિજય છંદ. વાંચી શકે ન ન પડો ચોપડ, રોટલી પડ ચેપડો ચાવે, માત પિતાતણ વાત સુણે નહિ, બ્રાતતણે શિર લાત લગાવે; કરવાદપણું રહે છેક વિવેક વિના, ગુણ એક ન આવે, ઐઢપણે દલપત્ત કહે, ગુણ બેશ વિના પછી દેશ લજાવે. દલપત, અજ્ઞાનીને દુખ. મનહર છંદ. દેહકું તે દુઃખ નાહીં, દેહ પંચભૂતનકી, ઇક્રિયકું દુઃખ નાહીં, દુઃખ નાહીં પ્રાનકું, મનભીકું દુઃખ નાહીં, બુદ્ધિહીકું દુખ નાહીં, ચિત્તહીકું દુઃખ નહીં, નાહીં અભિમાનકું; ગુણનકું દુખ નાહીં, ત્રહીકું દુઃખ નહીં, પ્રકૃતિકું દુઃખ નાહીં, દુઃખ ન પુમાનકું; સુંદર વિચારી એસે શિષ્યકું કહત ગુરૂ, દુઃખ એક દેખીયત, બિચકે અજ્ઞાનકું. અનછતે જગત અજ્ઞાનને પ્રગટ ભયે, જેસે કે બાલક, વેતાલ દેખી ડર્યો છે; જેમેં કઈ સ્વપ્નમેંહી, દાખે હે અંધારે આઈ, . | મુખમેં ન આવે બેલ, એસે દુ:ખ પડે છે; જેસે અંધિયારી રેન, જેવી ન જાનતાહી, આપહી તે સાપ માની, ભય અતિ કર્યો છે; તે સેંહીં સુંદર એક, જ્ઞાનકે પ્રકાશ બિનું, આપ દુશ્મ પાય આપે, આપ પચી મર્યો છે; અજ્ઞાનીકું દુઃખકે, સમૂહ જગ જાનીયત જ્ઞાનીકું જગત સબ, આનંદ સ્વરૂપ હૈ; ૧૦
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy