SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ – અવસર જાણી ખેલેલી અશુભ વાણી પણ મંગળ આપેછે. નીતિ. अवसरपठिता वाणी, गुणगणरहितापि शोभते पुंसाम् । ath प्रयाणसमये, गर्दभशब्दोऽपि मङ्गलं तनुते ॥ ४ ॥ જ્યાપિ. -ભાગ ૨ જો. સમ પણ અવસર જાણીને ખેલેલી મનુષ્યની વાણી ગુણગણાથી રહિત હોય તે તે શાલેછે. કારણકે પ્રયાણ વખતે વામભાગતરફ થયેલ ગર્દભ ને શબ્દ પણ મંગલકારક છે. ૪. ( ગધેડા ) સુખકર ખેલવાની જરૂર. મનહર એલીએ તે। તમ જન્મ ખેલવીકી શુદ્ધિ હોય, ન તેા સુખ માન કરી ચુપ હેાઇ રહીયે ; જોરીયે તા તમ જમ્મુ જોરવા * જાની પરે, તુ છંદ અર્થ અનુષ જામે લહીએ ; ગાએ તા તમ જન્મ ગાયવેા કંઠ હાઇ, શ્રવનકે સુનતહી મન જાય ગહિયે ; તુર્ક ભંગ છંદ ભંગ અથ મીલે ન કહ્યુ, સુંદર કહત એસી માની નહિ કહીયે; પ્રથમ હીયે વિચાર્ ઢીમસા ન દીજે ડાર, તાહી તે સુચન સંભારી કરી ખેલીયે ; જાને કહું હેત હેત ભાવ તેસી કહી ત, કહીએ સુતમ જન્મ મનમાંહી તાલિયે ; સમહીક લાગે દુ:ખ ઉ નહિ પાવે સુખ, એલી કે વૃથાહી તાતે' છાતી નહિ છેલીએ; સુદર સમજ કરી કહીએ સરસવાત, તમહી તા વાન કપાટ ગહી ખેલીએ. સુંદરદાસ. આ પ્રમાણે સમય જોઈને બોલવાની જરૂર ટૂંકામાં જણાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy