SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે, ઉચ્છિષ્ટ જલપાનનિષેધ–અધિકાર. ૧૫૯ સમાન છે રંગ પીછાં જેના એવા શ્યામ કેકિલાઓની સાથે મળી ગયેલે કાગડે જે તે પિતે ન લે તો કેનાથી જાણી શકાય છે? (અર્થાત ભાષા બોલવાની ઢબઉપરથી કાગડે વરતાઈ જાય છે). ૨. એક ઘણું મૂખેવાળ સમાજમાં એક પંડિત પુરૂષ ગયે; પરંતુ તે ત્યાં મુગે બેસી રહ્યા એટલે એક સુજ્ઞ પુરૂષને વિચાર થયે કે આ જનસમાજ મૂર્ણપ્રાય છે; પરંતુ આમાં વિદ્વાનની પરીક્ષા કરી શકે તેવા સુજ્ઞ પુરૂષે પણ છે, તે જે આ વિદ્વાન કાંઈ બેલ્યા સિવાય અત્રેથી ચાલ્યા જશે તે તે પણ ભૂખમાં ગણાઈ જશે. તેમ જાણી તેને ઉદ્દેશીને-કેકિલતરફ અન્યક્તિ કરી વિદ્વાનને સમજાવવા કોકિલમતિ અન્યક્તિ. . रेरे कोकिल मा कुरु मौनं, कश्चिदुदश्चय पञ्चमरागम् । नो चेत्त्वामिह को जानीते, काककदम्बकपिहिते चूते ॥३॥ प्रमाणसहस्री. રે રે કેલિ ! તું માનવ્રતને ધારણ કરમાં કેઈક પ્રકારના પંચમ રાગને આલાપ કર. નહિતર કાગડાના સમૂહથી ઢંકાયેલા આ આંબાના વૃક્ષમાં તેને કોણ ઓળખી શકશે? ૩. ૬ પવિછ છંદ સોળ માત્રાને છે ને તે ઉપજાતિની માફક માત્રામ, વિ , વાનવર, ત્રિા, ૩પત્રિા એમ પાંચ છંદને બને છે તેમાં પ્રથમ ચરણ માત્રામનું અથવા ત્રિાનું ગોઠવવું ને દ્વિતીય ચરણ વિશ્વનું ત્રીજું ચરણ વારવાસનું ને શું ચરણ વિશ્વોનું આવવું જોઈએ. ઉપરના પાંચ છદમાં દરેક ચરણની સોળ સોળ માત્રા હોય છે પણ માત્રામ, માં નવમી માત્રા લઘુને અંત્યની દીર્ઘ હોવી જોઈએ. વોમાં ચાર માત્રા પછી ગણ અથવા ન ગણુ અને લઘુ આવે ને ત્રા હોવી જ જોઈએ. વાનવાણિવામાં આઠ માત્રા પછી ન ગણુ અને અંતે દીર્ઘ માત્રા આવવી જેઇએ અથવા આઠ માત્રા પછી ન ગણુ લઘુ અને અંતે દીર્ઘ માત્રા લાવવી. વિત્રામાં પાંચમી, આઠમી ને નવમી માત્રા હસ્વ હેવી જોઈએ. રૂપવિત્રામાં આઠ માત્રા પછી મ ગણુ આવે ને અંતે દીર્ધ માત્રા લાવવી,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy