________________
પરિચ્છેદ.
હિંસા (ભૃગયા )–અધિકાર.
> હિંસા (માયા) ધિાર. -~~
૨૨૭
મૃગયા એ હિ'સાને પેટાભાગ ગણવા જેવો છે તેથી “ મૃગયા” કે જેમાં પાણી પવન તથા આકાશનું સેવન કરી રહનારાં પ્રાણીઓને નિરંક વધ કેટલાક નિર્દય પુરૂષા કરી રહ્યા છે, તે નિર્દોષ પ્રાણીઓને વધ કરવાથી તેનાં કુટુંબમાં તેમનાં માળ પચ્ચાંને કેટલું બધું સકટ થતું હશે? તે ઉપર જો તે પોતાનું લક્ષ ખેંચે તે કદી પણ આવાં કુકર્માના આરંભ ન કરે, આ ખાખત સમજાવવામાટે આ અધિકારની શરૂઆત કરવામાં આવેછે.
નિર્દોષ મૃગલીઆને મારનારની નિરવધિ નિર્દયતા.
अनुष्टुप् .
भीतमूतीर्गतत्राणा, निर्दोषा देहवित्तिकाः । दन्तलतृणा नन्ति, मृगीरन्येषु का कथा ॥ १ ॥
आत्मानुशासन.
ભયભીત શરીરવાળી, જેનું કોઈ રક્ષા કરનાર પણ નથી, નિર્દોષ છતાં અને જેની પાસે દેહ રૂપીજ ધન છે તથા દતમાં જેઓને ઘાસ રહેલ છે આવી મૃગલીએની પણ પાપી પુરૂષ હિંસા કરેછે ત્યાં ખીજા પ્રાણીએની શું વાત હેવી? અર્થાત્ દુનિયામાં પણ દાંતમાં તૃણુ લઇ કોઇ પગે પડે તેા તે સદોષ હાય તેા પણ તેને કેટલાક સજ્જન પુરૂષા છેાડી દીએછે, ત્યારે આ મૃગલીએ તે નિર્દોષ છતાં પણ દાંતમાં તૃણુ લઈ ઉભી રહી છે તેને મારવાનું કાર્ય કરવું તે મહા નિર્દય મનુષ્યનુંજ કામ હાઇ શકે એવા ભાવ છે. ૧.
સર્વથા પશુહિસાના નિષેધ, સપનાતિ (૨–૩).
जीवान् घ्नतां यत्र नभोऽम्बुभोगान्, भवत्र्यार्थः समुपैति हानिम् । आखेटकं पेटकमापदाङ्कः, कौतूहलेनापि करोति धीमान् ॥ २ ॥