________________
૨૨૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
અષ્ટમ
ચકવતી રાજાઓ પણ હિંસાથી નરકે જાય છે.
उपजाति. सम्भूमभूमीपतिजामदग्न्यश्रीब्रह्मदत्तप्रमुखा नरेशाः। निविंशहिंसावशवासनातो, हि सप्तमं ते नरकं प्रयाताः ॥३॥
नरवर्मचरित्र. સંભૂમ, જામદરન્ય તથા શ્રી બ્રહ્મદર વિગેરે ચક્રવતી રાજાઓ ખરું વ. ગેરેથી કરેલી હિંસાને આધીન થયેલ વાસનાથી તેઓ ખરેખર અને સાતમાં નરકને પામ્યા છે. ૩.
હિંસા કર્મમાં શ્રેયને ગંધ પણ નથી.
शार्दूलविक्रीडित आकाशेऽपि चिराय तिष्ठति शिला मन्त्रेण तन्त्रेण वा,
बाहुभ्यामपि तीर्यते जलनिधिधाः प्रसन्नो यदि । दृश्यन्ते ग्रहयोगतः सुरपथे प्राङ्गेऽपि ताराः स्फुटं, हिंसायाम्पुनराविरस्ति नियतं गन्धोऽपि न श्रेयसः ॥४॥
વાદથમાગુ છે. આકાશમાં પણ લાંબા સમય સુધી મંત્રથી અથવા તંત્રથી શિલા અધર રહી શકે છે અને જે વિધાતા પ્રસન્ન હોય તે બે હાથથી સમુદ્ર પણું તરી શકાય છે. અને તે ગ્રહને એગ થવાથી ધૂળે દિવસે આકાશમાં ખુલ્લી રીતે તારાઓ દેખી શકાય છે એટલે ઉપર મુજબનાં જે કાર્યો થઈ શકે તેવાં નથી તે પણ કાળબળે થઈ શકે પરંતુ હિંસામાં કલ્યાણને ગેબ્ધ પણ ચેકસ રીતે પ્રકટ થતું નથી એટલે હિંસા કરી શ્રેય મેળવવા ઈચ્છનાર મનુષ્યને ઉલટે નરકપાત થાય છે. ૪.
હિંસા કરવાથી કાંઈ પણ લાભ નથી એમ દર્શાવી આ હિંસાદિષઅધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
999
૯૯૯
"