SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ માખ્યાન આદિન૪ મત-ભાગ ૨જો વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અખ સપ્તમ wwwwwwww * पल्ले महइ महले कुंभे सोइ परिकवे नालि । जेसंजए पमते बहु हिजार संघदयोवं ॥५॥ જેમ એક મોટા પાલામાં એક પવાલું ભરીને ફિતરાં નાખે અને એક ઘડ ભરીને સાફ-કે તેમ પ્રમાદી સંયતિ ઘણાં કર્મો નિર્ચરે અને ચેડાં કર્મો બાંધે. ૫ . . સંયતિ મુનિ. पल्ले महइ महल्ले कुंभ साहेइ परिकवे नकिंचि । जेसंजए पमत्ते बहु निज्जरइ बन्धइ नकिंचि ॥ ६ ॥ દૂષુિવિછી. જેમ એક મોટા પાયામાં કંઈ પણ ફેતરાં નાંખવામાં આવે નહિ અને ઘડે ભરી ભરીને તે શેધવામાં આવે તેમ અપ્રમાદી સંયતિ ઘણાં કમે નિઝરે અને કંઈ પણ બાંધે નહિ. ૬. ચારિત્રની ઉત્તમતા. ઉપનાતિ (૭ થી ૫). सदर्शनशानवलेन भूता, पापक्रियाया विरविनिधायाः । जिनेश्वरैः सद्गदितं चरित्रं, समस्तकर्मक्षयहेतुभूतम् ॥ ७॥ ઉત્તમ શાસ્ત્રોના જ્ઞાનના બળથી થયેલી એવી ત્રણ પ્રકારની (કર્તા, કારયિતા અને અનુમયિતારૂપે મન-વચન ને કાયાયે કરીને થતી પાપ ક્રિયાની જે) વિરતિ એટલે નિવૃત્તિ, તે સમગ્ર કર્મોના નાશના કારણરૂપ છે એમ ઉત્તમ ચરિત્ર, શ્રીજિનેશ્વર ભગવાને કહેલું છે. ૭. તેની સિદ્ધિ. શN સઘં મિશ્રપુતિયાં, શિવ મત વિધાતા द्विधा सरागेवरभेदतच, प्रजायते साधनसाध्यरूपम् ॥ ८ ॥ પચ્ચીસ પ્રકારની પ્રકૃતિ, શમ, ક્ષય અથવા બન્નેને (શમ-ક્ષયન) જે મિશ્રભાવ આમ ત્રણે પ્રકારને પામતાં આથી તેને નાશ કરનારું જે કર્મ તે રાગ, દ્વેષ એમ બે પ્રકારના ભેદથી (ક્ષયે પશમથી) સાધન અને સાધ્યરૂપ થાય છે. ૮,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy