________________
પરિચ્છેદ.
ચારિત્રવણન-અધિકાર.
સચત્રના સત્તર ભેદ. બાના (૨ થી 8).
.
પશ્ચાત્રવાર્તામાં, વચેન્દ્રિયનિપ્રા પાયલય | दण्डविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥ १ ॥
...૪૧
પાંચ પ્રકારના આશ્રવ (૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન અને ૫ પરિગ્રહ) કમાથી વિરામ એટલે નિવૃત્તિ. પાંચ ઇન્દ્રિયા (૧ ચક્ષુ, ૨ શ્રેત્ર, ૩ ત્વચા, ૪ નાસિકા અને ૫ રસના) ના નિગ્રહ એટલે તેના વિષયામાંથી નિવૃત્તિ. ચાર પ્રકારના કષાયા ( ૧ ક્રાધ, ૨ માન, ૩ માયા અને ૪ લાલ ) ના વિજય કરવા તે અર્થાત્ તે કષાયને આધીન ન થવું તે અને ત્રણ (૧ મન, ૨ વચન, ૩ કાયા ) ના દડાની નિવૃત્તિ કરવી. આવી રીતે સત્તર ભેદવાળા સયમ છે.
૧.
યલાયેં ધર્મ.
તથા—
जयणा य धम्मजणणी, जयणाधम्मरणपालणी होइ । तaaढीकरी जयणा एगंतसुहावहा जयणा ॥ २॥
યજ્ઞા, ધર્મની ઉત્પત્તિ કરનાર માતા છે, યજ્ઞા, ધમની પ્રતિપાલના કરનાર છે, યજ્ઞા, તપશ્ચર્યાની વૃદ્ધિ કરનાર છે. ખરેખર યતા, મહાદેવી છે, કે જે તે એકાંત-અદ્વિતીય-સુખસમુદાયને અપનારી છે. ર.
जयणा वट्टमाणो जीवो सम्मत्तणाणचरणाणं । सद्वाबोहणसेवण भावेणा राहओ होइ ॥ ३ ॥
યન્નાયે વનારા જીવ, સમ્યકત્વમાં શ્રદ્ધા કરવાથી, જ્ઞાનના જાણપણાથી તથા ચારિત્રને સેવવાથી; આરાધક થાયછે. ૩.
અસયતિ,
पल्ले महइ महल्ले कुंभं पविवइ सोहए नालि ।
अस्संजए अविre बहु बन्धइ निज्जरइ थोवं ॥ ४ ॥
જેમ મહેાટા પાલા (એક જાતના માપ) માં એક ઘડો ભરીને ફોતરાં નાખવામાં આવે અને એક પવાલું ભરીને કાઢવામાં આવે તેમ અવિરતિ અસતિ ઘણાં કર્મ આંધે અને થોડાં નિર્ ૪.