SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ચારિત્રવણન-અધિકાર. સચત્રના સત્તર ભેદ. બાના (૨ થી 8). . પશ્ચાત્રવાર્તામાં, વચેન્દ્રિયનિપ્રા પાયલય | दण्डविरतिश्चेति संयमः सप्तदशभेदः ॥ १ ॥ ...૪૧ પાંચ પ્રકારના આશ્રવ (૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન અને ૫ પરિગ્રહ) કમાથી વિરામ એટલે નિવૃત્તિ. પાંચ ઇન્દ્રિયા (૧ ચક્ષુ, ૨ શ્રેત્ર, ૩ ત્વચા, ૪ નાસિકા અને ૫ રસના) ના નિગ્રહ એટલે તેના વિષયામાંથી નિવૃત્તિ. ચાર પ્રકારના કષાયા ( ૧ ક્રાધ, ૨ માન, ૩ માયા અને ૪ લાલ ) ના વિજય કરવા તે અર્થાત્ તે કષાયને આધીન ન થવું તે અને ત્રણ (૧ મન, ૨ વચન, ૩ કાયા ) ના દડાની નિવૃત્તિ કરવી. આવી રીતે સત્તર ભેદવાળા સયમ છે. ૧. યલાયેં ધર્મ. તથા— जयणा य धम्मजणणी, जयणाधम्मरणपालणी होइ । तaaढीकरी जयणा एगंतसुहावहा जयणा ॥ २॥ યજ્ઞા, ધર્મની ઉત્પત્તિ કરનાર માતા છે, યજ્ઞા, ધમની પ્રતિપાલના કરનાર છે, યજ્ઞા, તપશ્ચર્યાની વૃદ્ધિ કરનાર છે. ખરેખર યતા, મહાદેવી છે, કે જે તે એકાંત-અદ્વિતીય-સુખસમુદાયને અપનારી છે. ર. जयणा वट्टमाणो जीवो सम्मत्तणाणचरणाणं । सद्वाबोहणसेवण भावेणा राहओ होइ ॥ ३ ॥ યન્નાયે વનારા જીવ, સમ્યકત્વમાં શ્રદ્ધા કરવાથી, જ્ઞાનના જાણપણાથી તથા ચારિત્રને સેવવાથી; આરાધક થાયછે. ૩. અસયતિ, पल्ले महइ महल्ले कुंभं पविवइ सोहए नालि । अस्संजए अविre बहु बन्धइ निज्जरइ थोवं ॥ ४ ॥ જેમ મહેાટા પાલા (એક જાતના માપ) માં એક ઘડો ભરીને ફોતરાં નાખવામાં આવે અને એક પવાલું ભરીને કાઢવામાં આવે તેમ અવિરતિ અસતિ ઘણાં કર્મ આંધે અને થોડાં નિર્ ૪.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy