SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ wwwજાજરૂ * જાપ www . 1 * * * * ક* * * * * *, , , વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે, સક્ષમ પારસી કસાઈ ગમે તે છે પરંતુ શત્રુ કિંવા મિત્રને સમાન રીતે મીઠું દૂધ, દહીં, ઘી, માખણ અને છાશ વિગેરે ઉત્તમ પદાર્થો આપી અમૂલ્ય છે વના આધારભૂત બને છે. વળી તેનાં સંતાને-અળદ ખેતીના કામમાં પૂર્ણ મદદ આપી અનાજ ફળફુલને ઉત્પન્ન કરે છે, ગાડીગાડાને ભાર સહન કરી વિકટ પંથને કાપી પિતાને બાંધની ધારણું પાર પાડે છે અને આખી જીંદગીપર્યન્ત સેવા બજાવે છે; એટલું જ નહિ પણ મુવા પછી પિતાના ચામડાપર્યન્તથી તમામના પગનું રક્ષણ કરી અમૂલ્ય સેવા બજાવે છે; છતાં તેવી હિતકારી ગેમાતાની કુરબાની કરવામાં આવે છે. એ ખરેખર મહા શેકજનક પ્રકાર છે. જે એ ગાયને વધ થે બંધ થાય તે હિંદમાં હિંદુ-મુસલમાને વચ્ચે જે વખતેવખત તકરાર અને ઘેર યુદ્ધ થાય છે તે થતાં બંધ પડે અને હિંદુમુસલમાને વચ્ચે અત્યંત પ્યાર વધે એમાં જરા પણ શક નથી. આ પ્રમાણે હાથને બદલે કાન જોડીને આપને અરજ નિવેદન કરે છે. * આવી મતલબને મળતી પુષ્ટિ ત્યાં બેઠેલા પંડિત જગન્નાથ, દીવાન ટેડરમલ, અબુલફજલ વિગેરે નવ રત્નોએ આપવાથી શાહે ગોવધ રાજ્યમાં બંધ કરાવ્યું, જેથી હિંદુ તથા મુસલમે વચ્ચે એકસંપ વધવા લાગી તથા ખેતીવાડીનું બળદ સાધન હોવાથી બળદનું પણ રક્ષણ થવાથી ઉત્તમ પ્રકારનાં ફળફુલ પૃથ્વી આપવા લાગી અને ગોવધ અટકવાથી રાજ્યની સ્થિરતાને પાયે સારે નખાયે અને ઢંઢેરો પીટાવી જાહેર કર્યું કે આજથી જે કઈ ગાય કે બળદને વધ કરશે તેના હાથ અને મદદ કરનારની આંગળીઓ કપાવી નાખવામાં આવશે. ઉપરની મતલબ જ્યારે દેશમાં બહાર પડી ત્યારે અકબરશાહ હિંદુએને વધારે પ્રિય થઈ પડે. * પ્રયતની વિકટતાથી હારી જતા હૃદયને ધૈર્ય તથા શાર્ય આપવું, એ વગેરે કાર્ય શ્રીસદ્દગુરૂનું છે. એજ એમની કૃપા છે અને આપેલા ઉપદેશાન સારું વર્તન કરવું, એ કાર્ય શિષ્યનું છે. તેથી ચિતિશક્તિના સર્વ પ્રાણીઉપર પ્રેમ કરવાના ધર્મને પ્રયતપૂર્વક હૃદયમાં સેવે. દુષ્ટ ઉપર પણ અપ્રીતિ ન કરે, સર્વમાં સર્વાત્મભાવ કરે. ચિતિશકિતઉપર તમારે અત્યંત પ્રેમ, ચિતિશક્તિઉપર તમારી અનન્ય ભક્તિ ત્યારેજ યથાર્થ ગણાય છે કે જ્યારે તમે જ્યાં જ્યાં ચિતિશક્તિની સત્તા છે, ત્યાં ત્યાં અપૂર્વ પ્રેમ દર્શાવે છે. બીજા પ્રાણીઓના હૃદયમાં રહેલી ચિતિશક્તિની અવગણના કરી તમે તેમને દ્વેષ કરે છે, તેમના ઉપર કેધ કરે છે, તેમનું અકલ્યાણ ઇચ્છે છે અને કરે છે, તે તમારે ચિતિશકિતઉપર પ્રેમ થયેજ નથી. તમારામાં ભક્તિ પ્રકટી નથી. * અધ્યાત્મ બલપોષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy