________________
પરિ છે. શુભાશુભ વચન–અધિકાર.
૧૪૭ રાગ દ્વેષ તું લેશ નથી રાખતીરે, માટે રાખે હૃદ કેણ રેષ. સત્ય, તું તે નકટાને નકટું કહેર, જાણે તે પણ પોતાને દેષ. આ પુઠ પાછળ તું બડબડતી નથી, સાચેસાચું કહે મુખેમુખ. , તારું દિલ સ્વચ્છ દેખતાં દેખાય છે, તેથી દિલમાં ન ધરે કે દુ:ખ. તારી આગળ આવીને જે ઉભું રહેશે, સાચું તેજ તું કહેનાર. નથી બીજા વિષે તું કંઇ બેલતીરે, એ નિયમ ધર્યો તેં નિરધાર. તારી સત્યતાને સે ચહાય છે, હસે હોસે ઝાલે તને હાથ. નાના મેટા અને રાય રંકને રે, સૈને ગમે છે તારે સાથ. તારા સત્ય ઉપર કેપ જે કરે, તેને લેાક કરે ધિક્કાર છે તેને મેટે મૂરખ ગણે માનવીરે, પક્ષ તારે તાણે નરના. જી ૧૯
દલપત. સત્યવિના અનેક રીતે હાનિ છે, એમ બતાવી આ સત્યવ્રત અધિકારની સમાપ્તિ કરી છે.
* ગુમાશુમ વચન-વિવાર.
--
કે મનુષ્ય જેમ સત્યપાલનરૂપ વ્રત ન ચૂકવું જોઈએ તેમ તેણે શુભ વચ
ઝે નનું પણ પાલન કરવું જોઈએ. કારણકે અશુભ વચનથી સામા માણસનું દિલ દુખાય છે. એ સમજવા માટે આ શુભાશુભ વચન અધિકાર અહિં દાખલ કરવામાં આવે છે.
મનહર.
વચનતેં ગુરૂ શિષ્ય બાપ પૂત પ્યારે હેઇ, વચનતેં બહુ વિધિ હેત ઉતપાત હૈ વચનોં નારી અરૂ પુરૂષ સનેહી હેત, વચનતે દાઉ આપ આપમેં રીસાત હૈ, વચનતે સર્વ આઇ રાજા કે હજુર હેઇ, વચનતેં ચાકર હું છોડી કે ચલાત હૈ ,