SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ શભપ્રાય. ૨૩ વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહની ચેાપડી સારી છે, વાંચવા લાયક છે, પૂરી વાંચવામાટે અમારે અભિપ્રાય સમત છે. કાઇ જાતના વાંધા નથી. પંન્યાસજી શ્રીસિદ્ધવિજયજી મહારાજ, ભચ. bür “ સંગ્રહકર્તા મુનિ વિનયવિજયજીતરફથી વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ બહાર પડયું છે તે મનનપૂર્ણાંક વાંચનારને લાભકારક હાવાથી ઉપયાગી છે.” સ્વસ્થ શ્રીમદ્ વિજયાન દસૂરિ “ આત્મારામજી’” મહારાજના ગીતા શિષ્ય, શ્રીજયવિજયજી મહારાજે, જામનગર. આપકા વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ દેખનેસે માલુમ હાતા હૈ. યહ સંગ્રહ ગ્રંથ હૈ, સા ધણા વાંકા લાભદાયક હા જાયગા, સ્વસ્થ શ્રીમદ્ વિજયાન દસૂરિ, આત્મારામજી મહારાજકે શિષ્ય, શ્રીઅમરવિજયજી મહારાજ, પાલી-( મારવાડ ). ધણા ગ્રંથાનું દોહન કરી આ ગ્રંથ છપાવ્યા છે તેા ધણા પ્રસંશનીય છે; તેની અંદર દેવ, ગુરૂ, ધમ` અને દુન વિગેરે સ્વરૂપના ૧૧૯ અધિકાર છે અને ૪૦ ગ્રંથેમાંથી શ્લોકાના સંગ્રહ કરેલા અને બીજા ગ્રંથામાંથી સરૈયા, દોહા, છપ્પા, છંદો અને દૃષ્ટાંતા વિગેરેના સારૈા સગ્રહ કરેલેા છે, માટે તે ગ્રંથ ખાલવાને માટે ઘણાજ ઉપયોગી છે અને સામાન્ય સાધુઓને માટે પણ વ્યાખ્યાનમાં ધણુાજ પરિશ્રમ વેડીને આ ગ્રંથ છપાવ્યા છે તેથી તેમને ધન્યવાદ ઘટેછે. સ્વસ્થ શ્રીથાભણુવિજયજી મહારાજના શિષ્ય, શ્રીગુણવિજયજી મહારાજ, વાંઢીયા-( કચ્છ ). - // પરોવવ્હારાવ સતાં ત્રિમૂર્તયઃ || વિદ્યારસિક તપસ્વી મુનિરાજ શ્રીવિનયવિજયજી મહારાજે વિશાળ વાંચનથી રચિત વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ જિજ્ઞાસુ, સાધુ કે સાધ્વી તેમજ શ્રાવક તથા શ્રાવિકાવ ને ઉપયાગી થાય એવા છે અને આત્મકલ્યાણની ઈચ્છાવાળાએ અવશ્ય પાતાની પાસે રાખવા જોઇએ.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy