________________
રૂ
પરિ . મધુનિષધ-અધિકાર
૨૭૧ મદિરા, માંસ, મધ અને છાશથી જુદા પડેલા માખણમાં સક્ષમ (ઝીણ) તકર્ણ એવા જંતુના સમૂહે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, માટે તે ગ્રહણ ન કરવાં. ૧,
મધુપાની મહા હાનિ. सप्तग्रामे हि यत्पापममिना भस्मसात्कृते ।
तत्पापं जायते जन्तोमधुबिन्दूकभक्षणात् ॥ २॥ મનુષ્યને-સાત ગામ બાળી ભસ્મ કરી નાખવાથી જે પાપ લાગે છે. તે પાપ મધના એક બિંદુ (ટીપા) ના ભક્ષણથી ઉત્પન્ન થાય છે. માટે મધનું ભક્ષણ ન કરવું. ૨.
મધની ઉત્પત્તિ. मेदमूत्रपुरीषाचै रसाधैर्द्धितं मधु ।
छबिलालामुखस्रावैरभक्ष्यं ब्राह्मणैर्मधु ॥ २॥ • મેદ (માંસ), મૂત્ર, વિષ્ટા વિગેરેના રસાદિ તથા એકવું, મુખમાંથી લાળ કાઢવી આવા પ્રકારથી માખીઓ વડે મધ કરાય છે માટે તેનું ભક્ષણ બ્રાહ્મણોએ નજ કરવું જોઈએ. ૩. તથા–
जीवाण्डं मधु सम्भूतं, म्लेच्छोच्छिष्टं न संशयः ।
वर्जनीयं सदा विप्रैस्त्याज्यं मोक्षाभिकाजिभिः ॥४॥ - મક્ષિકારૂપી જીવેનાં જેમાં ઈડાઓ છે એવું ઉત્પન્ન થયેલું તે મધ સ્વેચ્છ (યવન) લેકેના એઠાં સમાન છે તેમાં સંશય નથી માટે બ્રાહ્મણોએ તે મધભક્ષણને હમેશાં ત્યાગ કરે તેમ મેક્ષની ઈચ્છાવાળા બીજા મનુષ્યએ પણ ત્યાગ કર. ૪.
શ્રાદ્ધમાં મધને નિષેધ છે. જો વાત મધુ ચાહે, મોતિ પવિતા ! स याति नरकं घोरं, खादकैस्सह लम्पटैः॥५॥
પુIM. ધમની ઇચ્છાથી મોહ પામેલે જે પુરૂષ પિતૃઓના શ્રાદ્ધમાં મધ આપે એટલે બ્રાહ્મણને મધનું ભોજન કરાવે છે, તે મનુષ્ય લંપટ એવા ભેજન