________________
આમ
૨૭૨ વ્યાખ્યાન સાહિમણાહુ-ભાગ ૨ જે. કરનારાઓની સાથે શેર નરમમાં પડે છે. માટે શ્રાદ્ધમાં પણ મય ન જમા
મધુહારી પાપકારી. હીને જાતે જ કૃતા
यःखीकरोति निस्त्रिंशः, सोऽन्यत्यजति किं नरः ॥ ६ ॥ કંગાલ એવી મધની માંખીઓના સમૂહથી જે મધ મહા સંકટથી એકત્ર કરવામાં આવ્યું છે; તે મધને નિર્દય એજે પુરૂષ સ્વીકાર કરે છે એટલે બળાત્કારથી હરી લે છે તે પુરૂષ બીજા કયા પદાર્થને ત્યાગ કરે? ૬.
મધુભક્ષી સદા દુખી. पश्चाप्येवं महादोषान्यो धत्ते मधुलम्पटः।
संसारकूपतस्तस्य, नोत्तारो जातु जायते ॥७॥ જે મધને થારી પુરૂષ છે તે પાંચ મોટા પાપને પ્રાપ્ત કરે છે અને તેને સંસારરૂપી કુવામાંથી કઇ દિવસ ઉદ્ધાર થતું નથી. ૭.
મધુભેગી ભવ રોગી. संसारभीरुभिः सद्भिर्जिनाज्ञां परिपालितुम् ।
यावज्जीवं परित्याज्यं, सर्वथा मधु मानवैः ॥८॥ સંસારથી ભયને પામવાવાળા ઉત્તમ મનુષ્યએ શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરવાસારૂ જીવિત પર્યત સદા મંધને ત્યાગ કરે. ૮.
મધુત્યાગી ઉત્તમ ભેગી. विज्ञायेति महादोष, मधुनो बुधसत्तमाः। संसारासारतस्त्रस्ता, विमुञ्चति मधु त्रिधा ॥९॥
सुभाषितरत्नसन्दोह. સંસારના અસારપણાથી ત્રાસ પામેલા ઉત્તમ વિદ્વાને આ પ્રમાણે મધના મહા દોષને જાણીને (મન, વચન, કાયા તથા કન્ત કારયિતા, અનુ. મેદિતા) ત્રણે પ્રકારે તે (મધ) ને ત્યાગ કરે છે.
મધમાં શું શું હાનિ છે તે બતાવી તથા તેને ક્યારે પણ ગ્રહણ ન કરવું એમ દર્શાવી આ મનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
૧ હિંસા, મૃષા, ચેરી, મૈથુન, અને પરિગ્રહગ્રહિ આ પાંચ મહા દેવ છે.