________________
પરિવાર
૨૭:
કમળનિધિ અધિકાર દૂનિધિ-વિવાર.
કે
''
જેમ મધ અભક્ષ્ય હોવાથી અગ્રાહ્ય છે તેમ બ્રાહ્મણધર્મના પુસ્તકમાં
09છે પણ ઘણે ઠેકાણે કંદમૂળને નિષેધ કરેલ છે. કહ્યું છે કે" लशुनं गृञ्जनं चैव, पलाण्डुः कवकानि च । अमक्ष्याणि द्विजातीनां, भुक्त्वा संस्कारમતિ ” લશુન, ગૃજન, ડુંગળી, લેપારીની ભાજી, આ પદાર્થ બ્રાહમણ, ક્ષત્રિય, વૈશ્ય, આ ત્રણે જાતિને માટે વજિત છે તેથી જે કઈ ઉપરની વસ્તુ એને ઉપયોગ કરે તે તેને ઉપનયન (જઈ) ને સંસ્કાર કરી લે જોઈએ આમ ફરમાન છે અને શ્રાવકેને માટે તે તેનો વિશેષ નિષેધ છે. કારણકે વૃત્તિમાં વિકૃતિ પેદા કરનારા તેવા પદાર્થો વૃત્તિની નિર્મળતાને અને વૃત્તિના સંયમને મેહેટી હાનિ કરે છે તેથી તે બાબતનું સ્પષ્ટીકરણ કરવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. '
કંદમૂળના રાગીના ઘરની કઢંગી સ્થિતિ.
- મનુષ્યપુ (૨ થી ૨૦). यस्मिन् गृहे सदा नार्या, मूलका पच्यते जनैः।
श्मशानतुल्यं तद्वेश्म, पितृभिः परिवर्जितम् ॥१॥ જે ઘરમાં હંમેશાં મનુષ્ય અથવા તેની સ્ત્રી કંદમૂળનું શાક રાંધે છે, તે ઘર મશાન તુલ્ય છે અને પિતૃઓ તે ઘરનો ત્યાગ કરે છે. ૧.
કંદમૂળભક્ષણ કરનારની શુદ્ધિ થતી નથી. मूलकेन समं चानं, यस्तु भुङ्क्ते नराधमः ।
न शुद्विर्विद्यते तस्य, चान्द्रायणशतैरपि ॥२॥ નરમાં અધમ એ જે મનુષ્ય કંદમૂળની સાથે અન્નનું ભક્ષણ કરે છે, તેની શુદ્ધિ સેંકડો ચાંદ્રાયણ વ્રતથી પણ થતી નથી. ૨.
રીંગણાના ભેજનથી થતી અધમ ગતિ. भुक्तं हलाहलं तेन, कृतं चाभक्ष्यपक्षणम् । .. वृन्ताकभक्षणे चापि, नरो याति स. रौरवम् ॥३॥