SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭૦ વ્યાખ્યાન સાહિત્યસંબ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ ઉપસંહાર. प्रचुरदोषकरी मदिरामिति, द्वितयजन्मविबाधविचक्षणाम् । निखिलतत्त्वविवेचकमानसाः, परिहरन्ति सदा गुणिनो जनाः ॥२८॥ - કુમાષિતરત- સમગ્ર તત્તને વિભાગ કરનાર જેઓનું મન છે એટલે જેઓ સારાસારને જાણવાવાળા છે એ ગુણવાન પુરૂષે મદિરાને ઘણું દોષને કરવાવાળી અને બીજા જન્મવિષે પીડા કરવામાં ચતુર જાણીને સદાને માટે છોડી દે છે એટલે ગ્રહણ નથી જ કરતા. ૨૮. મદિરા સર્વ સ્થાને પિતાનું નાટક ભજવે છે એ સારી રીતે બતાવી તેને અવશ્ય ત્યાગ કરે જોઈએ એ સુચના કરી આ મઘનિષેધ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. – મનિષ-ધાર. - , તે અડભમાં મઘનિષેધની જરૂર છે તેમ તેના બંધુરૂપ મધુ (મધ) ફક ને પણ દેશવટે આપવાની ખાસ જરૂર છે. તે મધ મેળવતાં કે કેટલું પાપ થાય છે? એટલે કેટલાં જંતુઓનો નાશ થાય છે? છે . આ બાબત સર્વ સુજ્ઞ પુરૂષે જાણે છે, કે મધ પ્રાપ્ત કરતાં અનેક જંતુઓને સંહાર થાય છે. માટે ધર્મના અગ્રેસર પુરૂષે મધુને ઉપગમાં લાવવાની સખ્ત મના કરે છે અને ઉપયોગ કરનારાઓ પાપભાગી છે એમ સિદ્ધ કરે છે તે બાબત સમજાવવા સારૂ આ અધિકાર આરંભ કરવામાં આવે છે. અવશ્ય ત્યાગ કરવા જેવા પદાર્થો. અનુષ્ય, (૪ થી ૧). मधे मांसे मधुनि च, नवनीते बहिष्कृते । उत्पद्यन्ते विपद्यन्ते, सुस्मा जन्तुराशयः ॥ १॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy