________________
ખ્યાન સાહિત્યસંગ્રહ - ભાગ ૨ જો.
ક્રોધ, માન, માયા અને લેભ આમ ચાર પ્રકારના પ્રાણી માત્રને પીડા ન કરનાર, ગૃહસ્થ મનુષ્યેાની ભાષાથી (સત્ય) એવું જે ભાષણ તેને કરતા ( ઉચ્ચરતા) એવા એવું સત્યવ્રત કહેલું છે. ૧૨.
૪૪
સમ
કષાયેાથી રહિત, જુદી રીતનુ યથાર્થ મુનિએવું તે શુદ્ધ
*
,,
મુનિઓનું “ અગ્રવર્ગન ” નામનું ત્રીજું વ્રત.
ग्रामादि नष्टादि धनं परेषामगृह्णतोऽल्पादि मुने स्त्रिधापि । भवत्यदत्तग्रहवर्जनाख्यं व्रतं मुनीनां गदितं हि लोके ॥ १३ ॥
બીજાઓનું ગામ વિગેરે તથા રસ્તામાં પડી ગયેલું ધન વિગેરે સ્વપ પદાર્થને પણ ત્રણ ( મન, વચન, કાયા અને કર્જા કારયિતા, અનુમયિતા,) ત્રણ રીતે ગ્રહણ ન કરનાર મુનિઓનુ “ અત્તવનન ” નામનું અર્થાત્ ન આપેલું જેમાં ગ્રહણ કરાતું નથી એવું નક્કી લેકમાં કહેલ ત્રીજું વ્રત કહેવાયછે અર્થાત્ યતિઓએ તૃણની શલાકા જેટલી વસ્તુ પણ અદત્ત (.તેના ધણીએ ન આપેલી) ગ્રહણ ન કરવી.
૧૩.
યતિનુ ચાયું. “મૈથુનતંત્રત.”
विलोक्य मातृस्वसृदेहजावत् स्त्रीणां त्रिकं रागवशेन यासाम् । विलोकन स्पर्शनसङ्कथाभ्यो, निवृत्तिरुक्तं तदमैथुनखम् ॥ १४ ॥
ܕ
જગમાં તમામ સ્ત્રીઓનુ દર્શન માતા, અેન, પુત્રી આમ ત્રણરૂપે કરીને રાગને વશ રાખી તેએની સામું જોવું, સ્પર્શ કરવા, વાર્તાલાપ કરવા આ કાર્યામાંથી નિવૃત્તિ રાખવી તે મુનિનુ અમૈથુનત્વમ્ અર્થાત્ અમૈથુનત કહેલું છે એટલે સ સ્ત્રીઓમાં માતા, મ્હેન તથા પુત્રીવત્ ભાવ રાખવે અને તેઓની સાથે રાગથી (સાંસારિક સ્નેહુથી) ભાષણાદિ ન કરવું એવા અથ છે. ૧૪.
મુનિનું પાંચમું “ નૈઃસંખ્ય ” ( અપરિગ્રહ ) વ્રત.
""
सचेतनाचेतनभेदतोत्थाः परिग्रहाः सन्ति विचित्ररूपाः ।
"
तेभ्यो निवृत्तिस्त्रिविधेन यत्र, नैःसङ्ग्यमुक्तं तदपास्तसङ्गैः ॥ १५ ॥ જડચેતનના ભેદપણાથી ઉત્પન્ન થયેલા પરિગ્રહા વિચિત્રરૂપવાળા છે. તે પરિગ્રહેામાંથી ત્રણ પ્રકારે (મન, વચન, કાયાયે તથા કર્તા કારિયતા અને અનુમેયિતારૂપે) એમ ત્રિવિધે-ત્રિવિધ નિવૃત્તિ પ્રાપ્ત કરવી તેને નિઃસંગ મુનિએએ “ન:સંખ્ય ” (પરિગ્રહ વિરમણ ) નામનુ વ્રત કહેલું છે. ૧૫.
,,