________________
૨૨૧
wwwwwwwwખ્ય કેન્દ્ર
કુબાવક-અધિકાર : આ દુઃખકારક પાંચમા આરામાં ઘણું આચાર્ય તથા ગુરૂ પણ ગુણ રહિત જોવામાં આવે છે અને તેઓએ જગમાં એટલી બધી અવિદ્યા-માયા ફેલાવી છે કે જેને લીધે બુદ્ધિશાળી મનુષ્ય પણ સ્વધર્મમાંથી ચલાયમાન થઈ જાય છે તે ભેળા જીવ ગાડરીયા પ્રવાહની પેઠે ફસાઈ જાય એ આશ્ચર્ય જેવું જણાતું નથી. ૬.
અમૃતમાં ઝેર. अहिमाणविसोयसमत्थं यं च थुबंति देवगुरुणो य ।
तेहिपि जइ माणो हाहा तं पुव्वदुचरियं ॥ ७॥ * અરિહંતાદિ વીતરાગની સેવા, પૂજા, ભક્તિ, સ્તુતિ કરવાથી માનાદિક કષાયની મંદતા (ક્ષીણતા) થવી જોઈએ પણ તેને બદલે કે મનુષ્ય કષાયને પોષે છે એટલે હું બડે ભક્ત છું તથા મે જ્ઞાની છું, તેમ મારે ત્યાં મોટું મંદિર છે એમ કહેનારે ખરેખર અભાગીઓ જીવ છે એમ માનવું. ૭.
સમજણમાં ફેર, તેને લીધે સભ્યત્વની કુપ્રાપ્તિ, साहम्मिआउ अहिओ बन्धुसुप्पाइस जाणअणुराओ ।
तेसिं ण हु सम्मत्तं विण्णेयं समयणीइए ॥८॥ સાધમી ભાઈઓ ઉપર જેને શત્રુતા છે અને બંધુ તથા પુત્રાદિક ઉપર અનુરાગ છે તેને સિદ્ધાંતના ન્યાય પ્રમાણે સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી એમ માનવું ૮. તથા–
एगो सुगुरु एगोवि सावगो चेइयाइ विविहाणि । तत्य य जं जिणदब्बं परप्परं तं ए विचंति ॥ ९॥
૩પહેરાસિદ્ધાન્તોત્રમ. કઈ જીવ (શ્રાવક) ચૈત્ય (જેન દેરાસર) માં ભેદ માનીને કહે છે કે આ મંદિર મારું છે, અને તે મંદિર બીજાનું છે, આવા પરસ્પર વિરોધથી પિતે ભક્તિ કરતો નથી તથા તેને જીર્ણોદ્ધાર પણ કરી શકતું નથી તેને મિથ્યાત્વી કહે, કારણકે (શુદ્ધ) ધમની આ રીતિ નથી. ૯.
શક્યસ્ત્રીરૂપી શ્રાવક . થા છિgવેદી, પાયરસ્ટિયાન નિ પુરા
सढो सवत्तिकपो, साहुजणं तणसमं गणइ ॥ १० ॥