SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વે વ્યાખ્યાન સાહાસગ્રહ ભાગ ૨ એ મ જે (શ્રાવક) સ્તબ્ધ થઇ છિદ્ર જોતા રહે, ભૂલચૂક વારવાર ગાયા કરે, તે શાક્યસ્ત્રી સમાન શ્રાવક જાણવા. તે સાધુએને તૃણુ તુલ્ય ગણે છે. ૧૦. ચંચળ ઘ્વજારૂપ કુશ્રાવકની ગણતા. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण । अविणिच्छिय गुरुवरणो, सो होइ पडाइयातुल्लो ॥ ११ ॥ જે પવનથી હલતી ધજાની માફ્ક મૂઢ જનેાથી ભરમાઈ જાય વચનપર અપૂર્ણ નિશ્ચયવાળા હાવાથી પતાકા સમાન છે. ૧૧. ખટ શ્રાવક. उम्मदेओ निन्हवो ऽसि मूढो सि मंदधम्मो सि । इह सम्मपि कहतं, खरंटए सो खरंटसमो ॥ १२ ॥ જે ગુરૂએ સાચુ કહ્યા છતાં પણ કહેકે તમે તે ઉન્માગ ખતાવા છે, નિદ્ભવ છે, મૂઢ છે, મદ ધી છે એ રીતે ગુરૂને ખરડે તે ખરટ સમાન શ્રાવક જાણવા. ૧૨. તથા जह सिढिल मथुइदव्वं, छुप्पंतंपि हु नरं खरंटेइ | एव मणुसासपि हु, दूसन्तो भन्नइ खरंटो ॥ १३ ॥ તે ગુરૂના જેમ ગંદું અશુચિ દ્રવ્ય છુપાવનાર (અશુચિ દ્રવ્યગ્રાહી) માણસને ખરડે છે, તેમ જે શિક્ષા દેનારને પણ ખરડે તે ખરટ કહેવાય. ૧૩. મિથ્યાત્વી. निच्छयओ मिच्छती, खरंटतुलो सवतितुल्लो वि । વવહારો ૩ સટ્ટા, વયંતિ નું નિર્માશાg || ૧૪ || धर्मरत्नप्रकरण - भाग प्रथम. ખરટ સમાન અને શાક્યસ્ત્રી સમાન શ્રાવક નિશ્ચય થકી તે મિથ્યાત્વી છે, તા પણ વ્યવહારથી શ્રાવક ગણાય છે, કેમકે તે જિનમંદિર વગેરેમાં આવે જાયછે. ૧૪. જૈનસિદ્ધાંતનું રહસ્ય સમજ્યા વિના શાસ્રતમ્ તથા ધર્માંશુરૂઆતરક્ એન્રરકારી ખતાવે એને કુશ્રાવક જાણુવા એમ સમજાવી ધર્મનું રહસ્ય એળખવા જગત્કાઁતરફ ષ્ટિ બિંદુ ફેરવવા આ કુશ્રાવકઅધિકાર લઇ તેની સમાપ્તિ કરવામાં આવેછે. $8952525252
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy