SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. દયા–અધિકાર અવ્યાં છે તે ખરેખર ધ્યાનમાં રાખવા ગ્ય છે. એટલે આ અધિકારમાં દયાસંબંધી વિવેચન કરવા યથાશક્તિ-બનતું પ્રયત્ન કરવામાં આવ્યું છે તે સન-ગુણગ્રાહી છે પિતાના લક્ષ્ય બિન્દુમાં લેશે એટલું નિવેદન કરી તે અધિકારને આરંભ કરવામાં આવે છે. ખરીરીતે દેખતે કોણ? મનુzq (૨ થી ૨૨). मातृवत्परदारेषु, परद्रव्येषु लोष्ठवत् । आत्मवत्सर्वभूतेषु, यः पश्यति स पश्यति ॥१॥ અન્યની સ્ત્રીઓમાં માતાની મા, બીજાના ધનમાં ટેકાની માફક, સર્વ ભૂતપ્રાણીમાત્રમાં પોતાના આત્માની માફક જે પુરૂષ જુવે છે તેજ સત્ય દષ્ટા છે અર્થાતુ નેત્રવાળે છે અને આમાં બીજી રીતે નજર કરનાર અલ્પજ છે. ૧. અહિંસા (ભૂતકાણુઉપર દયા) તે સમગ્રધર્મનું મૂળ છે. अहिंसा सर्वजीवेषु, तत्त्वज्ञैः परिभाषितम् । इदं हि मूलं धर्मस्य, शेषस्तस्यैव विस्तरः॥२॥ સર્વ ભૂતપ્રાણીમાત્રમાં કોઈની પણ હિંસા ન કરવી.” આજ સવ ધર્મનું મૂળ તત્વજ્ઞ પુરૂષએ કહેલું છે. બાકીનાં પુણ્યકર્મો તો તેનેજ (અહિંસારૂપી ધર્મવૃક્ષને) વિસ્તાર છે. ૨. જીવદયા પાળવામાં પુરૂષે પિતાના પ્રાણનુંજ દુષ્ટાન્ત લેવું. यथा मम मियाः प्राणास्तथान्यस्यापि देहिनः । જ્ઞાતિ મહા ન જર્નન્યા, ઘોર પાળવો રૂ . પુરૂષે પોતાના મનમાં વિચાર કર જોઈએ કે–જેમ મને મારા પ્રાણ હાલાં છે, તેમ અન્ય પ્રાણીને પણ પિતાનાં પ્રાણ પ્રિય હોય છે. એમ માનીને સુજ્ઞ પુરૂષોએ ઘેર એ પ્રાણીમાત્રને વધ ન કરે. આ ભાવ છે. ૩. મૃત્યુ એ ત્રાસદાયક મહા ભય છે. उद्यतं शस्त्रमालोक्य, विषादं यन्ति विह्वलाः । जीवा कम्पन्ति सन्त्रस्ता, नास्ति मृत्युसमं भयम् ॥ ४ ॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy