SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. દુખનું કારણ છભ છે. ગણો વો , જને મનને તથા स भवेद्यःखितो नित्यमात्मनो दुष्टचेष्टितैः ॥२॥ ભાષણ કરવામાં તથા ભેજન કરવામાં જેની જિમ વશ નથી તે પુરૂષ દુષ્ટ ચેષ્ટિથી જગતમાં દુખે પામે છે. ૨, તથા अर्धाङ्गुलपरीमाणजिहाग्रायासभीरवः । सर्वाग्रगं परिलेशं, सहन्ते मन्दबुद्धयः ॥३॥ માત્ર અર્ધ અંગુલ જેનું પરિમાણ છે એવા ભિના અગ્ર ભાગના પરિશ્રમથી બીકણ બનેલા અર્થાત એક એ શબ્દચ્ચાર કર્યો હોય કે જેથી તેઓને જ્યાં ત્યાં બીવું પડે છે અને તેથી સર્વ દુઃખમાં અગ્રેસર એવા લેશને મન્દબુદ્ધિવાળા લેકે સહન કરે છે. ૩. • ભયંકર શાસાદિની પણ નિષ્ફળતા. સાળં. न तथा रिपुर्न शस्त्रं, न विषं न हि दारुणो महाव्याधिः । उद्वेजयति पुरुषं, यथा हि कटुकाक्षरा वाणी ॥ ४॥ ક્િવઝી. જેમ કડવા અક્ષરવાળી વાણી પુરૂષને ખેદ ઉત્પન્ન કરે છે તેમ દુશ્મન, શસ્ત્ર, વિષ અને ભયંકર રેગ પણ તેને ઉદ્વિગ્ન કરતું નથી. કા શુદ્ધ ધર્મની સમજુતી. (અનુણ્[ 5–6). सत्यं ब्रूयात्मियं ब्रूयान्न ब्रूयात्सत्यमभियम् । मियं च नानृतं ब्रूयादेष धर्मः सनातनः ॥५॥ મનુસ્મૃતિ. ' સાચું બેલવું પરંતુ તે પ્રિય લાગે તેવું બેલિવું. સાચું વાક્ય હોય પરંતુ અપ્રિય વચન ન બેલવું એટલે કાણુ પુરૂષને કાણે કહે એ વચને સત્ય
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy