SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે ૬૦૩ કટુવચન-અધિકાર વન-ષિાર. anMAAAAAANAAN – - સાસુવહુને ઝઘડે કહે કે બીજા ઝઘડા કહે એ સર્વે કડવા વચન માંથી ઉદ્દભવે છે તે કટુવચન એ એક મહાન શા છે. - થી કાપેલાં તથા અગ્નિથી દગ્ધ થયેલાં વને પુનઃ ઉદ્દભવે છે, પરંતુ કટુવાક્યના પ્રહારે જેને લાગ્યા છે. તે પુરૂષનું હૃદય પુનઃ નવપલ્લવિત થતું નથી. ઇત્યાદિ બાબતે જણાવવા માટે આ અધિકાર આરંભ કરવામાં આવે છે, દુર્વચનેનાં ભયંકર પરિણામ, મનુષ્યg (૨ થી ૩). इहामुत्र च वैराय, दुर्वाचो नरकाय च । अग्निदग्धाः प्ररोहन्ति, दुर्वाग्दग्धाः पुनर्नहि ॥१॥ अध्यात्मकल्पद्रुम. દુષ્ટ વચન આ લોક અને પરલોકમાં અનુક્રમે વૈર કરાવે છે અને નરક ગતિને પ્રાપ્ત કરાવે છે. અગ્નિથી બળેલું ફરીવાર ઉગે છે પણ દુષ્ટ વચ- . નથી બળેલાં હોય તેમાં પછી ફરીવાર નેહાંકુર ફુટતો નથી. . ભાવાર્થ આ શ્લોકમાં બે વાત સમજાવી છે. આલોકમાં અને પરલકમાં દુર્વચનનું ફળ શું આવે છે તે સૂચવ્યું છે. દુર્વચનથી આલેકમાં વૈર ઉત્પન્ન થાય છે અને પરલોકમાં નરકગતિ પ્રાપ્ત થાય છે. આલેકના સંબંધમાં વિશેષ રીતે સમજુતી આપવા કહે છે કે-ધાન્ય વાગ્યાથી ઉગે છે, પણ જે તે ધાન્ય બળી ગયું હોય તે બીજત્વ નાશ પામે છે તેથી તે ઉગતું નથી. પણ કઈ કઈ કઠણ બીજ બન્યા છતાં પણ ઉગે છે; પણ જે દુર્વચનથી બળેલાં હેય તેનામાં ફરીને પ્રેમના અંકુર ઉગતા જ નથી. અનુભવીઓ જાણે છે કે વચન બાણું હૃદયમાં શલ્યની જેમ કામ કરે છે અને એકવાર લાગ્યાં હોય તે તે ભૂલી શકાતાં નથી. આટલામાટે નકામું કટુવચન બલવાની ટેવ બંધ કરવી. કેટલાક માણસ પોતાની વિદ્વત્તા બતાવવા સારૂ અકારણે પણ અપ્રસ્તુત બેલ્યા કરે છે અને તેમ કરીને પિતાની લઘુતા કરે છે. ખાસ કરીને નકામું બેલવું નહિ અને કડવું પણ બલવું નહિ ૧
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy