SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. સમ ભાએ સિંહની દષ્ટિએ નિમિત્તને તે નિમિત્તરૂપ સમજીને પોતાના દુઃખને મૂળત્તાં તથા દાતા તેા પોતેજ છે, એમ સભ્યજ્ઞાનના ચગે સ્પષ્ટ દેખેછે, તેથી તેમને મિથ્યાત્વથી થતા અનેક લેશેાથી મુક્તિ મળવાસાથે પૂ`કૃત સમસ્ત અશુભ કર્મોના વિલય થઈ ક્રમે ક્રમે શુદ્ધ પરમાત્મસ્વરૂપ પ્રત્યે તે મહાત્માએની શુદ્ધ સમ્યક્ત્વગુણુની વ્યક્તિરૂપ પ્રમળ સમ્યક્દષ્ટિજ પ્રાપ્ત કરાવેછે, આવા સમ્યકવરતના પ્રભાવ છે, તે એક અપેક્ષાએ જોતાં, એટલે વિવેકદૃષ્ટિએ નીરખતાં આ કાળમાં પણ અત્યંત દુર્લભ એવું જે સમ્યકત્વ તે સાવ સુલભ છે, માટે આત્માથી સદ્ગુરૂના સમાગમમાં ઉત્તમ પ્રાણીઓએ પ્રથમ આવશ્યક, વિ વેકજ્ઞાન, કરવા ચેગ્ય છે, અને તે વિવેકજ્ઞાન તેજ સમ્યકત્વ છે, અને સમ્યકત્વ તેજ મુનિભાવ છે, અને મુનિભાવ તેજ સમ્યકત્વ છે; માટે દેતુ, ગેડું, ધનાદિ પરવસ્તુને વિષે સુખની ભ્રાંતિને ત્યાગ કરાવનાર આ મહાન અમૂલ્ય રત્ન, ધના મૂળ પાયે, સર્વ ગુણાને શિરદાર, ગુણમાક્ષળના ખીજભૂત જે આ સમ્યકત્વ છે, તેની પ્રાપ્તિને અર્થે પ્રથમ પ્રયાસ કરવેા ઘટેછે; સકલ દુઃખરહિત થવામાટે આત્મા અથી સમ્યક્દષ્ટિ મહાત્માઓને ઉદ્યમ થઈ રહ્યા છે, અને તેમના ઉપદેશ પશુ સકલ દુઃખ નાશકારી, નિર્વાણુરૂપ આત્મશાન્તિ પામવાનેાજ હાયછે; હવે તે શાંતિ પામવાનું પરમ સાધન આત્માભિમુખ અંતર્દષ્ટિ, અને માહ્યપ્રવૃત્તિમાં “તેજ અંતર્દષ્ટિપૂર્વક જિનાજ્ઞાનુસાર જ્યણા છે. આ અંતર્દષ્ટિ અને જ્યા એ બેઉ, સમ્યક્ત્વધારી આત્મજ્ઞાનીઓમાં પ્રધાનપણે હાયછે; સાધકે, દરેક ક્રિયા કરતાં, જ્યણા રાખવી જોઇએ, એટલે અંતમુ ખ ઉપયેગ ભૂલવા નહિ જોઇએ, જે અંતર્મુખ ઉપયાગરૂપ જ્યણા લેછે. તે પાપ બાંધેછે; આત્મા સન્મુખ ઉપચેગ રાખ્યા વિના એટલે સ્વપર ભેદજ્ઞાનની દૃષ્ટિ વિના ચાલવું, ખેલવું, ખાવું, પીવું, સુવું, સારણાવારણાદિક સર્વ ક્રિયામાં પાપ માંધેછે, જેનાં ફળ કડવાં છે, દરેક ક્રિયામાં આત્માભિમુખ વૃત્તિ રાખવી જોઇએ, મહિદૃષ્ટિથી ક્રિયા કરનાર મહિરાત્માઓને શાસ્ત્રમાં અઘરૂપ એટલે પાપાત્માએ કહ્યા છે, કેમકે તેઓને એકાંત પરપુદ્ગલિક ભાવાની મેાહિત દષ્ટિને લીધે પેાતાનાજ અંધ પડયા કરેછે, નિર'તર વિષયકષાયવાસિત મન, વચન, કાયાના ચેાગ રહેવાથી પરિણામ પણ પ્રાચેણુ મલિનજ રહેછે અને તેથી તે મલિન વાસના દૃઢ થવાથી અંતકાળે પણ તેજ નિષ્ઠુર મેહજનિત પ્રમળ ભવ વાસનાના ય થાયછે, જે, તે પ્રાણીને અધાતિમાં ખેંચી જાયછે; અને આવીજ રીતે આ સંસારી જીવ, સમ્યગ્ જ્ઞાનપૂર્વક શુદ્ધ ક્ષયાપામાનુસાર સમ્યગદષ્ટિ તથા સમ્યગજ્જણાની પ્રવૃત્તિ વિના અનંતા અનતકાળ વ્યર્થ ભ્રમણા કરી રહ્યા છે, બાહ્યદષ્ટિ જીવ છકાયની રક્ષા પણ કરી શકતા નથી, જે પેાતાનીજ રક્ષા કરતા નથી તે છકાયની રક્ષા શીરીતે કરી શકે ? અને સકલ ક્રિયામાં વિચરતાં છતાં અંતર ઉપયોગ ભૂલતા નથી તે પાપરૂપ નૂતન રચતા કે ખાંધતા નથી, જ્યાં હ્રિષ્ટિ છે, ત્યાંજ કલ્પના કે પાપ અંધ છે, અને જ્યાં અંતર્દષ્ટિ છે ત્યાં સંકલ્પ વિકલ્પે)ની જાળ નહિ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy