________________
પf કમલા અધિકાર
હો. ળ) માં ચાલ્યું જાય છે, એટલે જમીનમાં ટકી શકતું નથી તેમ મૂર્ખમાં કરેલા બેધની સ્થિતિ જાણવી. ૧૧. તથા–
રથોદ્ધતા. बोधितोऽपि बहुसूक्तिविस्तरैः, किं खलो जगति सज्जनो भवेत् । स्नापितोऽपि बहुशो नदीजलैगर्दभः किमु हयो भेवत्कचित् ॥ १२॥
सुभाषितरत्नभाण्डागार. સુંદર શબ્દોથી બંધ કરેલ ખળ પુરૂષ શું સજજન થાય? (અથતુ નહિ.) તેમ એ બનેલ દાખલે પણ જગતમાં નથી કારણકે ગંગા આદિ ઘણુ નદીના જળથી ગર્દભને સ્નાન કરાવે તે પણ તે કાંઈ ઘેડે બનતો નથી. ૧૨. દુર્જન પિતાની પ્રકૃતિ બદલતે નથી.
વંશસ્થ. न टिटिभो गच्छति हंसलीलया, न वायसः कूजति कोकिलखनम् । यवाः प्रकीर्णा न भवन्ति शालयस्तयैव नीचः प्रकृति न मुश्चति ॥ १३ ॥
ભૂમુિwાવી. ટીંટેડે હંસની ચાલ ચાલી શકતું નથી. કાગડે કેયલના જે સ્વર બેલી શક્તિ નથી, વાવેલા ચવ (જવ) શાળ (જેમાંથી ચોખા અને તે ધાન્ય) સમાન થતા નથી. તેવી રીતે જ નીચ પુરૂષ પિતાની પ્રકૃતિ (સ્વભાવ) ને છોડતું નથી. ૧૩
આડંબરની નિષફળતા.
पुष्पिताग्रा. इभतुरगशतैः प्रयान्तु मूढा, धनरहिता विबुधाः प्रयान्तु पद्भयाम् । गिरिशिखरगतापि काकपङ्क्तिः , पुलिनगतैर्न समा हि राजहंसैः ॥ १४ ॥
રાપરપદ્ધતિ. મૂઢ પુરૂષે હાથી કે ઘોડા ઉપર બેસીને આવજાવ કરે ને વિદ્વાન પુરૂષ ધન નહિ હોવાને લીધે પાળા ચાલે તેપણ મૂખ વિદ્વાનની તુલનામાં