________________
દ્વાખ્યાન સાહિત્યમાં - ભાગ ૨. મધમ પૃથ્વીમાં કેણ ભાગ્યશાળી? તેને નિર્ણય.
વિઝા (૨૫ થી ૩૦). ते श्राद्धवर्या भुवि भाग्यवन्तश्चित्तेष्विति ज्ञानयुता बभूवुः । शाखस्य पाठः श्रवणं च लोके, मोक्ते जिनैः शासनदीप्तये ॥ २५ ॥
જેઓ ચિત્તમાં આ પ્રમાણે જ્ઞાનવાળા થયેલા છે. શાસ્ત્રને અભ્યાસ કરે છે અને લેકમાં શ્રીજિનેશ્વર ભગવાને જેનશાસનને પ્રકાશ કરવા સારૂ કહેલા શાસ્ત્રમાં જેએનું શ્રવણ છે તે શ્રાવક પૃથ્વીમાં ભાગ્યશાળી છે. ૨૫. "
શાસ્ત્ર (જ્ઞાન)નું રક્ષણ કણ કરે છે? તેની સમજુતી.
હાનિ નૈનાને દિ વાવત્તિ, જે આવા પ્રાદ્ધપુનમના सम्यक्त्वभूषापरिभूषिताङ्गाः, कुर्वन्ति ते शासनरक्षर्ण हि ॥ २६ ॥
શ્રદ્ધાના ગુણેથી યુક્ત એવા જે શ્રાવકે જિનધર્મસંબંધી શાસ્ત્રોને વાંચે છે અને જેનાં અંગે સમ્યકત્વરૂપી ભૂષણથી વિભૂષિત છે તે મહાશયે નક્કી જિનશાસનનું રક્ષણ કરે છે. ૨૬.
જ્ઞાન તેજ ખરૂં શાંતિજનક છે. नानाप्रकारैः परितः पृथिव्यां, संसारतापैः परिवेदितानाम् । शानं जनानां सुखशान्तिहेतुर्धाराधरो धूर्यतरो धरायाम् ॥ २७ ॥
જેમ પૃથ્વીમાં મનુષ્યને સુખ શાંતિનું કારણ ધુરંધર મેઘ છે તેમ પૃથ્વીમાં ભિન્ન ભિન્ન પ્રકારના સંસારના તાપોથી તરફ પીડાને પ્રાપ્ત થયેલાં મનુષ્યને સુખ તથા શાંતિનું કારણ જ્ઞાન જ છે. ૨૭.
જ્ઞાનપ્રભાવ. ज्ञानं भवारण्यदवानलाभ, मुक्त्यङ्गनाकोमलपाणिलाभम् । क्रोधोग्रमायाजलदानिलाभ, कर्मोग्रवह्नः शमने जलाभम् ॥ २८ ॥ જ્ઞાન તે સંસારરૂપી વનને બાળવામાં દાવાનલતુલ્ય છે અને મુક્તિરૂપી ના કોમળ હસ્ત (હાથ) ના લાભને આપનાર છે. તેમ ક્રોધ, ઉગ્ર એવી માયા તેરૂપી વર્ષાદને પવનતુલ્ય છે અર્થાત્ પવન જેમ વર્ષાદના સમૂહને ક્ષણ માત્રમાં દૂર ફેંકી દે છે તેવી રીતે કેધ વિગેરેને દૂર ફેંકનાર છે તથા કુકર્મો