SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-અધિકાર ૫૧ છે તથા મનને પવિત્ર કરનારું છે, જ્ઞાન સ્વર્ગમાં જવા વખતે મંગળપટહ (વાછત્ર) છે અને જ્ઞાન લક્ષ્મીનું આદિ કારણ છે. સારાંશજ્ઞાનથી પાખંડ ધર્મને નાશ, સર્વ પ્રકાશ, નીતિની પ્રાપ્તિ, કષાયનો ભંગ, શાંતિ, મનની શુદ્ધિ, સ્વર્ગની પ્રાપ્તિ અને લક્ષમી નિવાસ થાય છે. ૪૯. જ્ઞાનનું પ્રાબલ્ય સર્વોપરિ છે. ज्ञानं कर्ममहीध्रभेदकुलिशं शंसन्ति मोहापहं, ज्ञानं भूषणमङ्गिनां वरधनं ज्ञानं जगद्दीपनम् । एतत्तत्त्वमतत्त्वमेतदपरं ज्ञानेन विज्ञायते, . लोकालोकविलोकनैकपटवः स्युर्ज्ञानदानाजनाः ॥ ५० ॥ ભૂમુિછાવણી. જ્ઞાન તે કર્મોરૂપી પર્વતને ભેદવામાં ઇંદ્રના વાતુલ્ય છે અને અજ્ઞાનનો નાશ કરનાર છે એમ મહાત્માઓ કહે છે, જ્ઞાન તે દેહધારી માનનું ઉત્તમ ધન તથા ભૂષણ છે, જ્ઞાન આખા જગતને દીપાવનાર છે, આ તત્વ આ અત, આ તત્ત્વાન્ત, આ બધું જ્ઞાનથી જણાય છે અને મનુષ્ય જ્ઞાનનાં દાનથી લોકાલોકને જોવામાં એક ચતુર થઈ જાય છે, એટલે સર્વજ્ઞાપણું પણ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. - સારાંશ–ાનથી કમની હાનિ, મેહને નાશ, શરીરને શણગાર, જગતમાં શોભા, સત્ તથા અસત વસ્તુને વિવેક અને સર્વત્વની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ પણ જ્ઞાનદાન કરવાથી મનુષ્ય સર્વ રીતે કુશળતા મેળવે છે. ૫૦. જ્ઞાન મેળવવાની ખાસ જરૂર. સવૈયા. ચરણ કરણ માંહે જે અતિ રાતા, નવી સ્વ સમય સંભાળે છે; નિજ પર સમય વિવેક કરી નવી, આત્મતત્ત્વ નિહાળે છે; સંમતિ માંહે કહ્યું તિણું ન કહ્યું, ચરણ કરણને સારેજી; તેમાટે એ જ્ઞાન અભ્યાસે, એહજ ચિત્ત દઢ ધારેજી. જૈનકથા રાષ–ભાગ પાંચમે. જ્ઞાનની ખામીને લીધે કઢંગી સ્થિતિ, જ્ઞાનહીન મનુષ્ય ઘડાની પૂંછડી પકડીને આખે રસ્તે લાત ખાતો * સ્વામી રામતીર્થ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy