SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ * વ્યાખ્યાન સાહિત્યસંગ્રહભાગ ૨ જે. નવમ ખાતે જાય છે અને જ્ઞાનવાન મનુષ્ય ઘડાની પીઠ પર સ્વાર થઈ જઈને આનંદ તથા સુખની સાથે મેજ કરતે માર્ગ કાપે છે. સૂર્ય, ચંદ્ર અને દીપિવિના જેમ જગને વ્યવહાર ચાલતું નથી તેમ જ્ઞાન (દરેક વસ્તુનું સાક્ષાત્ ભાન) વિના પણ સર્વશ્રમ નિરર્થક છે એટલે શુદ્ધ જન્મ મેળવ્યા છતાં પણ જ્ઞાનનું સંપાદન ન થયું હોય તે જીવને સંસારમાં જન્મમરણનું ચક ભેગવવું જ પડે છે તેથી જ્ઞાન મેળવવાની ખાસ જરૂર છે. એ સમજાવી જ્ઞાનના પિટા ભાગતરીકે જ્ઞાનદાન લેવાની જરૂર ધારી આ જ્ઞાન અધિકાર પૂર્ણ કર્યો છે. - જ્ઞાનતાન- વાર - “જ્ઞાન » જાણવું, તેના પણ ઘણા ભેદ થઈ શકે. લૈકિક અલૈકિક બન્ને છે કે જાતના પદાર્થોનું જ્ઞાન દરેક મનુષ્ય પ્રાણીને હોવું જોઈએ. કારણકે પશુ વિગેરે ચેનિના પ્રાણીઓમાં તેવી ગ્રહણશક્તિ નથી. જેથી મનુષ્ય વત તેઓને જ્ઞાન આપી શકાય નહિ, પરંતુ મનુષ્ય વ્યક્તિ તે સર્વ પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત થઈ શકે છે. કારણકે તેમાં તેવી બીજરૂપે શક્તિઓ રહેલ છે એટલે જેમાં બીજરૂપે જે શક્તિ છે તેને ખીલવવી-કેળવવી એ જ્ઞાનનું સ્વરૂપ છે. વટના સ્વ૯૫ બીજમાં મહાન વટ હેવાની શક્તિ છે તે તે મહાન થઈ શકે છે; પરંતુ તેથી હેટા વટાણા ભીંડા વિગેરેના બીજેમાંથી વટ જેવાં મેહેટાં વૃક્ષે થઈ શક્તાં નથી. હવે બીજમાં વટની માફક વટરૂપે થવાની શકિત છે; પરંતુ તેને ખીલવવામાં ન આવે તે તે શક્તિ નષ્ટતુલ્ય છે તેમ મનુષ્ય વ્યક્તિમાં જે શક્તિ છે તેને પણ ખીલવવામાં ન આવે તે તે નષ્ટમાય છે. માટે જ્ઞાનશક્તિને ખીલવવી એજ મુખ્ય કર્તવ્ય છે અને તેથી આ લેક તથા પરલેક અને લેકેના સુખની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ જીવ એક્ષગામી થઈ શકે છે જેથી બીજા પરિશ્રમેને છેડી જ્ઞાનદાનનાં કાર્યોમાં યલ કરવામાં આવે છે તેથી હજારે બલકે લાખો મનુષ્યનો ઉદ્ધાર થવા સંભવ છે. માટે વિદ્વાનોએ વિઘા (જ્ઞાન) દાનમાં પરાયણ રહેવું. તે બાબતનું સમર્થન કરવામાટે અત્ર લંબાણ ન કરતાં ઉક્ત પ્રકરણને અધિકાર શરૂ કરવાની જરૂરીઆત માની છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy