SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ ૫૧૪ વ્યાખ્યાન સાહિત્યસંબ્રહ-ભાગ ૨ જે. વિદ્વાને વ્રતધારીઓને આપવા ચોગ્ય આ સંસારમાં શાસ્ત્ર છે કે જે શાસ્ત્ર કરવાનું અને ન કરવાનું કહે (સમજાવે), કામ અને કેપને કાપે (મટાડે), ધર્મમાં ઉત્તમ શ્રદ્ધા કરે, પાપ બુદ્ધિને નસાડે, ખોટા વિષયેથી વિરામ પમાડે, રજોગુણ (જેનાથી મદ, મેહ ઈચ્છા વિગેરે થાય તે) ને હણે અને અંતઃકરણને પવિત્ર કરે. (તેજ ખરૂં શાસ્ત્ર આપવા લાયક છે.) ૭. વૃક્ષના મૂળમાં પાણુચનથી જેમ ફળાદિકની ઉત્પત્તિ તેમ પુસ્તક લખવાથી સ્વર્ગાદિકની પ્રાપ્તિ. शार्दूलविक्रीडित (८ थी १०). तैरात्मा सुपवित्रितो निजकुलं तैरुद्धृतं दुर्गते स्तैः संसारमहान्धकूपपततां इस्तावलम्बो ददे । दत्तं तैरिह सर्वसौख्यजननं सज्ज्ञानदानं नृणां, श्रीसर्वज्ञचरित्रपुस्तकमहो ये लेखयन्त्यादरात् ॥८॥ . શ્રીસર્વજ્ઞ ( તીર્થકર) ના ચરિત્રનું પુસ્તક-કલ્પસૂત્રાદિ જેઓ આદરથી લખાવે છે, તેમણે જ પોતાને આત્મા સારી રીતે પવિત્ર કર્યો, તેઓએજ અસદ્ગતિ પામેલું પિતાનું કુળ તાર્યું, તેઓ એજ સંસારરૂપી મોટા અંધારા કુવામાં પડનારાઓને હાથને ટેકે આપે (સંસારમાંથી કાઢયા) અને તેણે જ આ સંસારમાં સર્વ સુખ આપનારું મનુષ્યને શુભ જ્ઞાનદાન આપ્યું તેમ જાણવું. ૮. તથા– द्रव्यं तैः सफलीकृतं निजभुजोपात्तं पवित्रीकृतं, मानुष्यं वरयौवनं निजकुलं नीतं परामुन्नतिम् । शुभ्रो भूरियशोभरविभुवने विस्तारितस्तारितः, રામા સંસ્કૃતિવાર પુતિમવિતં પુરત // / જે સુકૃતિ (પુણ્યવાન) જીવોએ શ્રીભગવચરિત્રથી સુશોભિત પુસ્તક લખાવ્યું છે તેઓએજ પોતાનું હસ્તે પાર્જિત (આપ કમાઈનું) ધન સફળ કર્યું, તેઓએ જ સુંદર યુવાવસ્થાથી યુક્ત મનુષ્ય જન્મ પણ પવિત્ર કર્યો, તેઓએજ પોતાનું કુળ મહા ઉન્નતિ (મહેટાઈ) એ પહોંચાડયું, તેઓએ જ નિર્મળ અતિશય યશસમુદાય ત્રણે લેકમાં ફેલાવ્યું અને તેઓએજ સંસારરૂપી સમુદ્રમાંથી પોતાને આત્મા તા. ૯.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy