SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ વ્યાખ્યાન સાહિત્યસગ્રહ ભાગ ૨ જો. ગરી માણસનું કુટુંબ सहोदयव्ययाः पञ्च, दारिद्र्यस्यानुजीविनः । ऋणं दौर्भाग्यमालस्यं, बुभुक्षापत्यसन्ततिः ॥ ३ ॥ सूक्तिमुक्तावली. દારિાની સ્થિતિવાળાને દારિદ્મની સાથેજ પાંચ વાનાં જન્મેછે અને નાશ પામે છે ૧ રૂણ (કરજ), ૨ દુર્ભાગ્ય, ૩ આળસ, ૪ ભૂખ ( અતિશય ક્ષુધા) અને ૫ ઘણાં છેકરાં (આ પાંચે ારિાની સાથે નિત્ય સંબંધવાળાં છે.) ૩. ગરીબને અધમમાં અધમ ગણવામાં આવેછે. मातङ्गादपि दारिद्र्यसम्भवं भुवि निश्चितम् । मालिन्यमधिकं येन, स्पृशति स्वजनोऽपि न ॥ ४ ॥ પૃથ્વીઉપર દરિદ્રતાથી થયેલી મલિનતા ચંડાલની મલિનતાથી પણ વિશેષ જણાય છે જેથી દરદ્રને પોતાના સંબંધી પણ અડતાં નથી. (ચડાળથી તેમની જ્ઞાતિ વિના અન્ય આ લાકા દૂર રહેછે પણ દરિદ્રને તેા પેાતાના જ્ઞાતિઅંધુઓ તેમજ સગાંવહુાલાંઓ પણુ અડકતાં નથી. ) ૪. દરિદ્રને સધળુ સરખુ હાયછે. न रात्रिर्न दिनं नोच्चं, न नीचं स्वो न नो परः । દ્વામ્નિતમસા તસ્ય, સર્વમેવ સમીĐતમ્ ।। ૪ ।। पार्श्वनाथचरित्र - નવમ વડ સક્ષમ. દરિદ્રને દિવસ નથી કે રાત્રિ નથી, કોઇ ઉચ્ચ નથી તેમ નીચ નથી, પારકુ નથી કે પેાતાનું નથી. કારણ તેમને રિદ્રતારૂપી અંધકારથી પોતાને સઘળું સરખું છે (અર્થાત્ દરિદ્રતાને લીધે પેાતાને દિવસે કે રાત્રિએ, ઉચ્ચ કે નીચ સ્થાનમાં સ્વકુટુંબથી કે પારકાથી સુખ મળતું નથી અથવા તેમને દિવસ અને રાત્રિ ક્યાં જાય છે તેપણ પેાતાના આલસ્યથી જાણવામાં આવતું નથી. તે ઉદ્યાગને અંગે ખરૂં જાણી શકાયછે. તથા ઉચ્ચ કેણુ અને નીચ કાણુ તેમને ખ્યાલ આવતા નથી તેમ તેમને કાઇ સગાંવહાલાં ન લાવે તેથી પારકા પેાતાનાની પણ શું ખખર પડે? તે સર્વનું કારણ દારિદ્રરૂપી અંધારેંજ છે. ) પ. લાંબુ આયુષુ દુ:ખપે. धर्मार्थकामहीनस्य, परकीयान्न भोजिनः । ગાયેલ યુનિટ, ટીથેમાયુવિડમ્બના || ૬ ||
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy