SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છેદ. ચા-ભધિકાર. અડકતા પણ નથી અને ભિક્ષામાત્રથી પેાતાનું ઉદરપાષણ કરી લેછે. મનુષ્ય પણ લાચારીથી એકેદ્રિયને નાશ કરેછે અને તે પાપને પરિહાર કરવામાટે સામુનિરાજોની સેવા, દાન, ધર્મ, આવશ્યક ક્રિયા વિગેરે જીવતાંસુધી કર્યાં કરેછે. ભિક્ષામાત્રથી ચલાવનાર સાધુઓને આરંભના દોષ લગાર પણ લાગતા નથી. કારણકે ગૃહસ્થ માણસા જે પેાતાને માટે રાંધેછે, તેમાંથી એ લાકા જરૂર હોય તેટલુંજ તથા દોષ વિનાનું માત્ર ગ્રહણ કરેછે. એ હેતુથી ગૃહસ્થને એવી પણ ખબર પડવા દેતા નથી કે આજ મારે ત્યાં સાધુ–મહારાજ ભિક્ષા લેવા આવનાર છે. અજાણતાંજ ભાજન વખતે ગૃહસ્થના ઘરતરફ જઇને સમયાનુસાર જે મળે તે આહાર ગ્રહણ કરી લેછે. જેથી કરીને કાઇ પણ દોષ પહેલાં અથવા પછવાડે લાગવાના સંભવ નથી. જુઓ, છિદ્રયાના સ્વાદમાં લાલચુ ઉત્તમ જ્ઞાતિએએ પોતાની ખેાટી કીર્ત્તિને માટે કેવા અનથ ફેલાવી દ્વીધા ? વિચાર કરવા જેવી વાત છે કે હિંસા વિગેરેથી જો ધમ થતા હાય તે અધમ કેવી રીતે થશે ? કારણકે માંસાહાર કરનારાઓનું મન ઘણું કરીને કૃષિત અને મિલનજ હાયછે. કોઇ પણ તિર્યંચ જીવને દેખતાં તેને એવે ખ્યાલ ઉભા થાયછે કે, આ જીવ કેવા સુંદર છે? આનું માંસ કેવું સ્વાદિષ્ટ તથા પુષ્ટિ કરનારૂં હશે? તથા આના શરીરમાંથી કેટલું માંસ નીકળશે ? એટલામાટેજ માંસાહારીઓને વનમાં હરણુ વિગેરે જાનવરાને જોતાંવેત તેને પકડી પાડવાની મરજી થઇ જાયછે અથવા તળાવ કે નદીને કાંઠે માલાંઓને જોતાંવે'ત મારવાની ઇચ્છા ઉત્પન્ન થઇ જાયછે. એવી રીતે આઠે પહેાર~~~ فاهة હિંસક જીવ દ્ર પરિણામવાળા રહ્યા કરેછે. જેવીરીતે વાઘ, સિંહૈં, ખિલાડી વિગેરે હિંસક જીવાને ખાવામાટે કોઇ જીવ ન મળે તેપણ માઠાં કે બંધન કરવાથી નરકાદિ ગતિ મળેછે. તેવીજ રીતે માંસાહારી જીવેાની પણ દશા જાણવી. અફ્સોસ ! માંસાહારી જીવ સુંદર પક્ષીઓને નાશ કરીને જંગલેને ખાલી કરી નાખેછે અને સુંદર બગીચામાં પેાતાના કુટુંબની સાથે આનđયુક્ત મનથી બેઠેલાં પક્ષીઓને દુક વિગેરેવડે મારીને નીચે પૃથ્વીપર પાડી છે. ખરૂં કહેવા દ્યા તા તે વખતનેા કમકમાટભર્યાં દેખાવ દયાળુ પુરૂષાથી તે દેખી પણ શકાય નહિ. પરંતુ માંસાહારી તો તેને જોઇને ઘણી પ્રસન્નતાથી મારનારને ઉત્તેજન આપેછે કે વાહ ! શાખાશ ! એકજ ગોળીએ કેવું નિશાન તાયું ? આ સ્થળે એક એ પણ વિચારવા ચેોગ્ય વાત છે કે, એક પક્ષીને મારનાર એકજ જીવને હિંસક નથી; પરંતુ અનેક જીવોના હિંસક છે. કેમકે જે પક્ષીને મરણુ પમાડયું હોય તે કદી જો સ્ત્રીજાતિ હોય અને તેનાં નાનાં નાનાં બચ્ચાં હોય તે માતા મરી જવાથી તે જીવી શકતાં નથી. વળી તે બધાના મરી જવાથી મારનારને ભયંકર પાપના બંધ થાય છે. એટલામાટે તે કમ બંધનનું અત્યંત હૃઢ કારણ હાવાથી પહેલેથીજ બુદ્ધિમાન પુરૂષોએ વિચારવું જોઇએ. જેમ કીડીએનાં દરની પાસે લાકે તેના ખાવામાટે સાકર અને
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy