SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ ૪૧૨ - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. - ઉદય અને અસ્ત સાથેજ છે તેથી ગર્વ નહિ કરો. ધરા. મોજમાં નારીવાવત્રિવારણ 7મો પસા मोहान्मोहानभिज्ञाः कचिदपि भवत प्राणिनो दर्पभाजः । यस्माधः स्मार्तविषप्रणतनुतपदः सर्वसम्पन्नभोगो, માણાનું માપ ચાતા પિત પરિશ્રમે પતિ ને ૮ || सूक्तिमुक्तावली. હે વિચારરહિત પ્રાણીઓ! ગંગાજીની લહરીઓથી નિર્મળ જટાજૂટયુક્ત શંભુની કૃપાથી ભેગે મેળવીને મેહુથી કઈ સમયે પણ ગર્વિષ્ઠ બને નહિ. કારણકે સ્માત બ્રાહ્મણે પ્રણામપુર:સર જેમનું ચરણકમળ સેવે છે એવા આ અખિલ પરિપૂર્ણ ભેગવાળા સૂર્યનારાયણ પણ પોતાના અંગથી ઉદ્દભવેલી કાંતિઓને (પ્રભાઓને) પણ છેડીને અસ્ત પામે છે. તાત્પર્ય એ છે કે મનુષ્ય ધનને ગર્વ કરવાનું નથી. કારણકે પોતાને ત્યાં લક્ષમી સદા નિવાસ કરે એ અસંભવિત છે. એટલે સૂર્યની છાયા જેવી છે. ૮. . દારૂમાં અગ્નિની માફક અહંકારને ધનવૃદ્ધિથી ભડકે. વસંતતિલકા. મટાઈ હોય વળી જે જર હોય કાનું, પામે વળી જર ઘણું દર સાલ તાજું ; તેને વળી પવન જે અતિશે ભરાય, તેનાથકી જુલમ શ ન કરી શકાય. દલપત, ધનમદથી અનેક હાનિ. મનહર. ધનમદમાંહી બહુ વ્હાલામાં વિરોધ થાય, - ધનમદ વિવેકને વેગે વિસરાવે છે; ધનમદ આંખ હોય છતાં અંધાપાને આપે, ધનમદ લેભ મેહ કામને કરાવે છે ;
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy