SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. ધનમદયાગ–અધિકાર.. ૪૧૩ ધનમદ માન ને મેટાઈને વાળે છે દાટ, ધનમદ વિનય ને વિદ્યાને વળાવે છે; ધનમદમાંહી દુરાચાર સમજાય નહિ, ધનમદ નરકનાં બાર ઉઘડાવે છે. ૧૦ ધનમદમાંહી બહુ ધાંધલ કરે છે લેક, ધનમદ બીક રાખવાનાં બીજ વાવે છે; ધનમદમાંહી કાન હોય તેય કાણું જે, ધનમદ કુડાં કામ કુશલ ઠરાવે છે; ધનમદ સારું માઠું સમજવા દેતો નથી, ધનમદ ઉંડી ખાડમાંહી ધબકાવે છે; . કેશવ મળે જે ધન ધાંધલ કરે ન કેઈ, ધનમદ કઈ કાળે કંઠને કપાવે છે. ૧૧ કેશવ. આ વાંચન ઉપરથી એટલે સાર લેવાને છે કે મનુષ્ય કઈ પ્રકારને મદ કરવાનું નથી તેમ પ્રારબ્ધ એગે જે ધન મળે તે પણ તેનો મદ લાવવાને નથી. પરંતુ તે ધનવડે તે અનેક ઉપર ઉપકારજ કરવા. કે જેથી આગામી જન્મમાં પુનઃ અનેકગણું ધન મળે. વળી લક્ષમી કઈ ઠેકાણે કાયમ રહી નથી અને રહેશે નહિ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, તેથી જે ધન સ્વાધીનમાં હેય તેમાંથી મમ ઉઠાવવું એટલે છેવટે દરેક વસ્તુ ઉપરથી મમત્વ ઉતરી જાય એ સમજાવી આ ધનમદ અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે. ૯ - દ ધનમહત્યાન-ગથિર | • છે ધ નમદથી છકી ગયેલ મનુષ્યવર્ગ ઘણે ભાગે દૂધના ઉફાળાની માફક -ause. ઉછાળા માર્યા કરે છે પણ તે વર્ગ વિચારતું નથી કે આ શ- રીર ક્ષણભંગુર છે માટે તે ધનવડે અનેક પરેપકાર કાર્ય કરી દેહની સકળતા સાધી લેવી જોઈએ. એમ દેહની સફળતા નહિ સાધી શકાય તે છેવટ. મરણ પછી દ્રવ્ય જમીન કે બેંકમાં પડયું રહેશે અને તેને ઉપયોગ થશે કે ગેરઉપગ થશે એ પિતાને જાણવામાં આવતું નથી. મનુષ્ય ધનથી ઉત્પન્ન થતા મદને ત્યાગ કરવો એ સમજવામાં આ અધિકારની આવશ્ય. કતા માની છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy