________________
૨૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
સપ્તમ સમ્યકત્વમાં ચતુર્વિધ શ્રદ્ધાનું પ્રતિપાલન કરવું જોઈએ.
“ફન્દ્રવજ્ઞી. जीवादितत्त्वेषु सुसंस्तवो यः, सेवा सुदृष्टिनतिनां न सङ्गः । કાગમાનાં નાનાં, શ્રદ્ધા વધુ પ્રતિપાની || 3 |
૧ જીવ-અજીવ વગેરે નવ તને પરિચય, ૨ સમ્યગદષ્ટિ પુરૂષની સેવા, અથવા પંચ મહાવ્રતધારીઓની શુશ્રષા, અને ૩ ઉત્સુત્ર પ્રરૂપણ કરનારા નિહાવાદિને ત્યાગ, ૪ કુદર્શનીઓને અસંગ એ ચાર પ્રકારની શ્રદ્ધા પાલન કરવી જોઈએ. કે.
સમ્યકત્વનાં ત્રણ લિંગ.
વસન્તતિમ (૪–૫). अर्हत्प्रणीतकृतिभङ्गनयानुयोगशुश्रूषणा प्रतिदिनं जिनधर्मरागः । श्रीमन्जिनेषु जिनधर्मरतेषु वैयाकृत्यं विधेति मुनयः प्रवदन्ति लिङ्गम् ॥४॥
૧ શ્રી વીતરાગ પ્રભુએ પ્રરૂપેલ આગમ, સપ્તભંગી, નય અને ચાર પ્રકારના અનુગને સાંભળવાની અભિલાષા.
૨ પ્રતિ દિવસ જિનધમ ઉપર રાગ.
૩ જિનધર્મમાં તત્પર એવા દેવ, ગુરૂ પ્રમુખ ઉત્તમ પુરૂષેની વૈયાવચ્ચ કરવી એ ત્રણ લિંગ સમ્યકત્વનાં કહેવાય છે. ૪.
સમ્યત્વની ત્રણ શુદ્ધિ અને પાંચ દૂષણ. देवो जिनो जिनमतं जिनमार्गरक्षा,
___ संसारसारमिति शुद्धिरिह विधेयम् । शङ्कादिदोषनिवहो ननु पञ्चभेदः,
सम्यक्त्वदूषणकरः परितोऽपि हेयः ॥ ५ ॥ શ્રી જિનભગવાન દેવ, જિનભગવાને પ્રરૂપેલે ધર્મ અને જિનમાર્ગનું રક્ષણ-એજ આ સંસારમાં સાર છે, એમ મન, વચન અને કાયાની શુદ્ધિથી માનવું, એ સમ્યકત્વની ત્રણ પ્રકારની શુદ્ધિ છે, અને શંકા, કાંક્ષા, વિચિ