________________
પરિ છે.
સમ્યકવસ્વરૂપ ૬૭ આલ-આશ્રય-અધિકાર.
પ
સમ્યક્ત્વસંબંધી ચેષ્ય વિવેચન કરી, તેની પ્રાપ્તિ મનુષ્યએ અવશ્ય કરવી જોઇએ એમ વારંવાર સમજાવી આ સમ્યકત્વ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
NAR
सम्यक्त्वस्वरूप ६७ बोल - आश्रय-अधिकार.
1999926EGE
યથા આ તત્વ સંપાદન કરવાને માટે સમ્યકત્વની મુખ્ય આવશ્યકતા હ છે, તે સમ્યકત્વ મેળવવાને માટે કેવા અધિકારી જોઈએ? અને તેનામાં સમ્યકત્વનાં લક્ષણા કેવી રીતે પ્રકાશિત થઈ શકે ? સમ્યકત્વના સ્વરૂપની યથાર્થતા ક્યારે કહેવાયછે ? અને તેના ઉચ્ચ લક્ષણા શાં છે? ઇત્યાદિ પ્રતિપાદન કરવાને માટે આ સસઠ મેલને આશ્રીને જુદો અધિકાર દર્શાવવામાં આવેછે.
સુકૃતની ગર્જના કેવી ઢાય ? ૩૫તિ (–૨).
अन्यत्र देवे विगतस्वरूपा, श्रीवीतरागे कृततत्त्वरूपा ।
विनिश्चिता यद् हृदि देवबुद्धिर्या जायते सा सुकृतस्य गर्जा ॥ १ ॥
ખીજા દેવમાં જેનું સ્વરૂપ ન હોય અને શ્રીવીતરાગ ભગવાનમાંજ જે તત્ત્વરૂપે રહેલી હોય એવી દૃઢ નિશ્ચયવાળી દેવતત્ત્વની જે બુદ્ધિ હૃદયમાં ઉત્પન્ન થાય એટલે જે બુદ્ધિ શ્રીવીતરાગ પ્રભુરૂપી શુદ્ધ દેવતત્ત્વને માનનારી થાય, તેજ સુકૃત-પુણ્યની ગઈના કહેવાયછે. ૧.
કેવા પુરૂષ સમ્યક્ત્વ ગુણ મેળવી શકેછે ?
अनादिसंसारपयोधिमध्ये, पोतायमानेषु मुनीश्वरेषु |
उक्तस्वरूपेषु गुरुत्वबुद्धिर्यस्यास्ति सम्यक्त्वगुणोऽपि तस्य ॥ २ ॥ આ અનાદિ સંસારરૂપ સમુદ્રમાં વર્તુણુ સમાન અને જેમનું સ્વરૂપ આગળ કહેવામાં આવ્યું છે એવા મુનીશ્વરાને વિષે જેને ગુરૂપણાની બુદ્ધિ હાયછે, તેવા પુરૂષમાંજ સમ્યક્ત્વ ગુણ રહેલા હાયછે. ૨.