SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. સમ્યકવસ્વરૂપ ૬૭ આલ-આશ્રય-અધિકાર. પ સમ્યક્ત્વસંબંધી ચેષ્ય વિવેચન કરી, તેની પ્રાપ્તિ મનુષ્યએ અવશ્ય કરવી જોઇએ એમ વારંવાર સમજાવી આ સમ્યકત્વ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. NAR सम्यक्त्वस्वरूप ६७ बोल - आश्रय-अधिकार. 1999926EGE યથા આ તત્વ સંપાદન કરવાને માટે સમ્યકત્વની મુખ્ય આવશ્યકતા હ છે, તે સમ્યકત્વ મેળવવાને માટે કેવા અધિકારી જોઈએ? અને તેનામાં સમ્યકત્વનાં લક્ષણા કેવી રીતે પ્રકાશિત થઈ શકે ? સમ્યકત્વના સ્વરૂપની યથાર્થતા ક્યારે કહેવાયછે ? અને તેના ઉચ્ચ લક્ષણા શાં છે? ઇત્યાદિ પ્રતિપાદન કરવાને માટે આ સસઠ મેલને આશ્રીને જુદો અધિકાર દર્શાવવામાં આવેછે. સુકૃતની ગર્જના કેવી ઢાય ? ૩૫તિ (–૨). अन्यत्र देवे विगतस्वरूपा, श्रीवीतरागे कृततत्त्वरूपा । विनिश्चिता यद् हृदि देवबुद्धिर्या जायते सा सुकृतस्य गर्जा ॥ १ ॥ ખીજા દેવમાં જેનું સ્વરૂપ ન હોય અને શ્રીવીતરાગ ભગવાનમાંજ જે તત્ત્વરૂપે રહેલી હોય એવી દૃઢ નિશ્ચયવાળી દેવતત્ત્વની જે બુદ્ધિ હૃદયમાં ઉત્પન્ન થાય એટલે જે બુદ્ધિ શ્રીવીતરાગ પ્રભુરૂપી શુદ્ધ દેવતત્ત્વને માનનારી થાય, તેજ સુકૃત-પુણ્યની ગઈના કહેવાયછે. ૧. કેવા પુરૂષ સમ્યક્ત્વ ગુણ મેળવી શકેછે ? अनादिसंसारपयोधिमध्ये, पोतायमानेषु मुनीश्वरेषु | उक्तस्वरूपेषु गुरुत्वबुद्धिर्यस्यास्ति सम्यक्त्वगुणोऽपि तस्य ॥ २ ॥ આ અનાદિ સંસારરૂપ સમુદ્રમાં વર્તુણુ સમાન અને જેમનું સ્વરૂપ આગળ કહેવામાં આવ્યું છે એવા મુનીશ્વરાને વિષે જેને ગુરૂપણાની બુદ્ધિ હાયછે, તેવા પુરૂષમાંજ સમ્યક્ત્વ ગુણ રહેલા હાયછે. ૨.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy