SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સમ્યક્ત્વસ્વરૂપ ૬૭ એલ-આશ્રય-અધિકાર. ૩૭ કિત્સા, પ્રશંસા અને સંસ્તવ-એ પાંચ પ્રકારનાં દૂષણ સમ્યક્ત્વને દોષિત કરનારાં છે, તેથી તેને સર્વથા ત્યાગ કરવા. પ. સમ્યક્ત્વમાં દશ પ્રકારના વિનય. इन्द्रवज्रा. पञ्चप्रकारे परमेष्ठिवर्गे, धर्मे श्रुतौ शासनचैत्ययोश्च । सद्दर्शने यो विनयः स विज्ञेर्विज्ञेय इत्थं दशधापि सम्यक् || ६ || ૧ અરિહંત દેવ, ૨ સિદ્ધ ભગવાન્, ૩ આચાર્ય ભગવાન, ૪ ઉપાધ્યાય અને ૫ સં સાધુ એ પાંચ પરમેષ્ઠી, ૬ ચારિત્રધર્મ', છ શ્રુતસિદ્ધાંત, ૮ ચતુવિષસંઘ, ૯ ચૈત્ય (અરિહન્તની મૂત્તિ) અને ૧૦ સમ્યગ્દર્શન— એટલાને વિનય કરવા એ દશ પ્રકારને વિનય સુજ્ઞ પુરૂષોએ સમ્યકત્વને વિષે જાણવા જોઈએ. ૬. સમ્યક્ત્વના પ્રભાવને વધારનારા આર્ડ પ્રભાવી. ૩૫નાતિ (૭ થી ૨૨). वादी कविर्धर्मकथस्तपस्वी, नैमित्तिकः प्रावचनी सुसिद्धः । विद्याधरोऽष्टौ प्रतिभाप्रभावात्मभावकाः श्रीजिनशासने स्युः ।। ७ ।। ૧ ન્યાયથી વાદ કરનાર, ૨ કવિ, ૩ ધર્મની કથા કહેનાર, (ધમે પદે શક), ૪ તપસ્વી, ૫ નૈમિત્તિક (ભવિષ્યવેત્તા), ૬ જિનમત તથા પરમતને જ્ઞાતા, ૭ આકાશગામિની વિદ્યા વગેરે સિદ્ધિવાળા, અને ૮ મંત્રવિદ્યા જાણુનાર—એ આઠ પ્રતિભાના પ્રભાવથી શ્રી જિનશાસનના પ્રભાવક કહેવાયછે. છું, સમ્યકત્વનાં પાંચ ભૂષા. कौशल्यमुचैर्जिनशासनेऽस्मिन् प्रभावना तीर्थनिषेवनानि । , भक्तिः स्थिरत्वं सुगुणाश्च पञ्च, सम्यक्त्वमेते प्रविभूषयन्ति ॥ ८ ॥ “ શકા—વીતરાગના વચનમાં સંશય કરવા કાંક્ષા—જિનમત સિવાય અન્યમતની વાંછા કરવી, વિચિકિત્સા— ધર્મના વિષે સદેહ રાખવા. પ્રશંસા—કુલિંગી નિહ્નવાદિ પાખંડી લેાકેાની પ્રશંસા કરવી, સ...સ્તવ—મિથ્યાત્વી લકાના પરિચય રાખવા.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy