SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પરિરછેદ. દેવસ્તુત્યધિકાર. किन्वर्हनिदमेव केवलमहो सद्बोधिरनं शिवम्, श्रीरत्नाकरमगालैकनिलयश्रेयस्करम्पार्थये ॥ २५ ॥ रवाकर पञ्चविंशतिका. હે જિનેશ્વર ભગવંત, આ જગતને વિષે દીન, અનાથ જનેને ઉદ્ધાર કરવામાં સદા તત્પર, એ પરમપકારી સ્વામી આપ વિના મને બીજે કઈ નથી, અને આપને કૃપા કરવાને અત્યંત એગ્ય એવું મારા સિવાય બીજું કઈ પાત્ર નથી; એવું છતાં પણ હે નાથ, હું આ સંસારસંબંધી વૈભવાદિ-કઈ પણ પ્રકારની પુલિક સંપત્તિની પ્રાર્થના કરતા નથી; પરંતુ શ્રી જિનેશ્વર ભગવંત પ્રણત, તત્વ શ્રદ્ધાનારૂપ, શુદ્ધ સમ્યત્વરૂપ બધિરત, જે સર્વ કલ્યાણને કસ્નારું, સમસ્ત માંગલિકનું નિધાન, અને સમગ્ર રાની ખાણરૂપ છે તેની જ યાચના કરૂં છું; તથાસ્તુ. કિં બહુના ૨૫. સંજીવની વિવા. मिथ्यात्वविषप्रमुप्ताः, सचेतना जिन न भवन्ति किं जीवाः। कर्णयोः कामति यदि, कियदपि त्वद्वचनमन्त्रस्य ॥ २६ ॥ धनपाल पञ्चाशिका. જેમના કર્ણમાં આપના વચનરૂપ મંત્રનું એક પણ પદ પડયું છે, તે જીવે મિથ્યાત્વરૂપી વિષયથી મૂછિત છતાં પણ (ચિલાતિપુત્ર–તથા રેહિણીયા ચેરની પેઠે) શું સચેતન થતા નથી? અર્થાત્ થાય છે. ૨૬. | સર્વોત્તમ ઉપાય. ગતુટુમ્ (ર૭ થી ૨૪). खकृतं दुष्कृतं गईन् , सुकृतं चानुमोदयन् । नाथ त्वचरणौ यामि, शरणं शरणोज्झितः ॥ २७ ॥ હે પ્રભુ પિતાનાં કરેલાં પાપની ગહ (નિંદા) કરતે અને સુકૃતની અનુમેદના કરતે હું અન્ય શરણુરહિત આપના ચરણનું શરણ ગ્રહું છું? ૨૭. આવશ્યક યાચના. मनोवाकायजे पापे, कृतानुमतिकारितः । मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥ २८ ॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy