SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ઉચ્છિષ્ટ જલપાનનિષેધ–અધિકાર. ૧૩૯ છત્રોશ આગળ લાંબું ને ચોવીશ આગળના વિસ્તારવાળું જે વર છે તેને બેવડું કરીને તેનાથી પાણી ગાળવું. ૭. ગળણમાં રહેલા જતુઓને મૂકવાનો નિર્ણય. तत्र स्थाने स्थिताञ्जीवान्स्थापयेज्जलमध्यतः । નીવણજહેતુ, ત્યાં ગુજરાત છે ૮ | | મ. તે ગળણામાં રહેલા જીને પાણીના મધ્યમાં રાખવા. કારણુંકે આ જીવના રક્ષણનું કારણ છે એમ શ્રીમનુરાજાએ કહ્યું છે. ૮. પાણીમાં જતુઓ દેખાતા ન હોય છતાં શાવાતે ગાળવું? કાળાતિ. सूक्ष्माणि जन्तूनि जलाश्रयाणि, जलस्य वर्णाकृतिसंस्थितानि । तस्माज्जलं जीवदयानिमित्तं, निर्ग्रन्थशूराः परिवर्जयन्ति ॥९॥ મનુતિ. પાણીના સમાન રંગ તથા આકારને પ્રાપ્ત થયેલાં સક્ષમ જંતુઓ પાણીને આશ્રય કરી રહ્યાં છે તેથી દયા નિામત્ત નિગ્રંથ (જેએની હૃદયની અજ્ઞાનરૂપી ગાંઠ છૂટી ગઈ છે) એવા શર પુરૂષો (મહામુનિએ) સચેત પાણીને ત્યાગ કરે છે. ૯. જેનેતર શાસ્ત્રમાં પણ જળશુદ્ધિનું વર્ણન છે એ બતાવી આ જલગાલન અધિકાર પૂર્ણ કરવામાં આવી છે. ઉષ્ટિ નબાનવિધિ-વિર. -- જેમ જળ ગાળ્યા સિવાય પીવું તેમ ઉચ્છિષ્ટ જળ પીવું એ પણ હાનિછે કારક હોવાથી તેની ચેતવણરૂપે આ અધિકાર લેવામાં આવે છે. *ઉન્નતિનાં પ્રતિબંધક કારણોમાં સર્વથી પ્રથમ કારણ, એક મનુષ્ય પીધેલું પાણી બીજા મનુષ્ય પીવું એ છે. એક પાત્રથી જે પાણી પીધું તેના * ભારા, -
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy