SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસ'બ્રહ-ભાગ ૨ જે. સક્ષમ જે પાણી કુંભાનાડા (નાડાછડી) તથા કુંકુમની માફક લાલભાવને પ્રાપ્ત હે છે અથવા ડેલું છે અને સક્ષમ જતુઓથી વ્યાપ્ત છે તે પાણી સુંદર નજરવાળા પુરૂષવડે ઉત્તમ ગર@ાથી પણ શોધી (ગાળી) શુદ્ધ કરી શકતું નથી. ૩, જળને ગાળી શુદ્ધ કરી ગ્રહણ કરનારનું માહાત્મ यः कुर्यात्सर्वकर्माणि, वसपूतेन वारिणा । स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ॥ ४ ॥ જે મનુષ્ય વસ્ત્રથી (ગાળી) પવિત્ર કરેલા પાણીથી સર્વ કર્મો કરે છે તે મુનિ, તે મહાસાધુ, તે ગી અને તે મહાવ્રત કરનાર (કહેવાય છે). ૪. વસ્તુશુદ્ધિના જુદા જુદા પ્રકાર जलं गळनवोण, विवेकेन गुणवजः। સાનેન હો, નવા સત્યેન મુનિ . વાવડે ગાળવાથી પાણી પવિત્ર થાય છે, વિવેકથી ગુણને સમૂહ શુદ્ધ થાય છે, ઉત્તમ દાનથી ગૃહસ્થાશ્રમ પવિત્ર થાય છે અને સત્યથી વચન શુદ્ધ થાય છે. ૫. પવિત્ર જળની શ્રેષ્ઠતા. जलेन वस्त्रपूतेन, यः स्नापयति माधवम् । सर्वपापविनिर्मुक्तो, विष्णुना सह मोदते ॥ ६ ॥ नारदीयपुराण पूर्वभाग प्रथमपाद. વથી પવિત્ર એવા પાણીથી જે મનુષ્ય શ્રી માધવભગવાનને આના કરાવે છે તે મનુષ્ય સર્વ પાપથી મુક્ત થયેલે શ્રીવિષ્ણુભગવાન સાથે (વૈકું. ઠમાં) આનન્દને પ્રાપ્ત થાય છે. ૬. પાણી કેવા વાથી ગાળવું. पट्त्रिंशदगुलं बलं, चतुर्विंशतिविस्तृतम् । तवं द्विगुणीकृत्य, तोयं तेन च गालयेत् ॥७॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy