SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ. ૧૩૭ જલગાલન-અધિકાર. નાન–વનાર છે - હું ય સ્વરૂપમાં જોડાવા માટે શુદ્ધ વસ્તુને ઉપયોગ કરે જોઈએ તેમાં Soછે. પાણીની મુખ્ય અગત્ય હોવાથી તે. અધિકાર લેવામાં આવ્યું છે તેથી હોટા જીવની રક્ષા કરવાની સાથે અતિ સમજીની હિંસાના હેતુ ભૂત પણ આપણે ન થવું તે માટે પાણીને ગાળીને જ ઉપયોગ કરવે. આ બાબત બ્રાહ્મણધર્મ તથા જૈનધર્મ આમ બન્ને ધર્મના પુસ્તકમાંથી નીકળી આવે છે. તેથી પાણી ગાળ્યા સિવાય તેનું પાન કરનાર મનુષ્યને પાપની પ્રાપ્તિ થાય છે ઈત્યાદિ બાબત સમજાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવે છે. વસથી ગાળીને પાણી પીવું. અનુષ્ટ્ર (ફથી છે. दृष्टिपूतं न्यसेत्पादं, वस्त्रपूतं पिबेज्जलम् । सत्यपूतां वदेवाचं, मनःपूतं समाचरेत् ॥ १॥ શ્રીમદ્ભાગવતે. નજરથી પવિત્ર કરીને પગ મૂકે એટલે જન્તુ વિગેરેનું નિરીક્ષણ કરી જે સ્થાનમાં જંતુઓ ન હોય તેવી જમીનમાં પગ મૂકી ચાલવું અને વસ્ત્રથી ગાળી પાણી પીવું ને સત્યથી પવિત્ર એવું વાક્ય બલવું. તેમજ મનથી પવિત્ર એવા સદાચારનું આચરણ કરવું. ૧૦ મચ્છીમારકરતાં પણ વધારે પાપી. सम्वत्सरेण यत्पापं, कुरुते मत्स्यबन्धकः। પર તરાપોરિ, કપૂતનસ્ટાર | ૨ . જે પાપ મચ્છીમાર એક વર્ષમાં કરે છે તે પાપને અપવિત્ર જળનું ગ્રહણ કરનાર પુરૂષ એક દિવસમાં પ્રાપ્ત કરે છે. ૨. કેવું પાણી ગળીને પણ શુદ્ધ કરી શકાતું નથી? कुसुम्भकुङ्कुमीभावनिचितं प्रक्ष्यजन्तुभिः। सुदृष्टे पि वस्खेण, शक्यं शोधयितुं जलम् ॥ ३॥ महाभारत. ૧૮ .
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy