________________
૧૭૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
મામ
શાં મિથ્યાત્રિ-વિહાર. --
“મિયા મિથ્યા (અસત્ય) – (પા) અથતુ જે વસ્તુ જેવા N૯૯૯ રૂપમાં હોય તેને તે રૂપે નહિ કહેતાં બીજી રીતે કલ્પવી તે મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વ શબ્દ અત્ર લૈકિક સત્યતાવિરૂદ્ધ (અસત્ય) ભાષણના કાર્યમાં જોડાયેલ નથી પરંતુ તત્ત્વ (આત્મજ્ઞાન) સંબંધીના વિરૂદ્ધ જ્ઞાનની બાબતના વિષયમાં જોડાયેલ છે, એટલે તત્વ સંબધે કેટલાક વાદીએ વ્યાખ્યાન કરી રહ્યા છે તે બાબતમાં શ્રીજિનેશ્વર ભગવાને અભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિવેશિત અનાગિક વિમહતા, એકાત, વિનીત, સંશય, પ્રતીપતા, આગ્રહ, નિસર્ગ વિગેરેનું ફેટનું કરીને જે જ્ઞાન દર્શાવ્યું છે તે જ સત્ય છે અને અન્યમાં ઉપરના દેને આપ જણાવ્યું છે. આ બાબત સમજણમાં આવવી ઘણું કઠિન છે. તે પણ આ વિષય અત્યંત ઉપયોગી હોવાને લીધે યથામતિ અત્ર તેનું દિગ્દર્શન કરાવ્યું છે, તેને સુજ્ઞમહાશયે પિતાના દષ્ટિપથમાં લઈ આ પરિશ્રમને કૃતાર્થ કરશે; કારણકે મેક્ષસુખના માર્ગમાં મોટામાં મોટી અડચણ કરનાર અચળ અને અજીત કિલ્લા જેવી બાબત એ મિથ્યાત્વજ છે. એટલું દર્શાવી અધિકારની શરૂઆત કરવામાં આવે છે.
મિથ્યાપણું એજ રોગ, ઝેર, શત્રુ અને અંધારું છે.
મનુષ્ય. मिथ्यावं परमो रोगो, मिथ्यावं परमं विषम् । . मिथ्यावं परमः शत्रुर्मिथ्यावं परमं तमः ॥१॥
મુિવિછી. *મિથ્યાત્વ મહાન રેગ છે, મિથ્યાત્વ પરમ ઝેર છે, મિથ્યાત્વ માટે શત્રુ છે અને મિથ્યાત્વ મહેસું અન્યારું છે. ૧.
* મિથ્યાત્વ એટલે સુદેવ, સુગુર અને સુશાસ્ત્રને વિષે શ્રદ્ધા ન કરવી અને કુદેવ, કુગુરૂ અને કુશાસ્ત્રને વિષે શ્રદ્ધા કરવી તે.